News Continuous Bureau | Mumbai MP Assembly Election 2023: મધ્યપ્રદેશ (Madhya Pradesh) માં વિધાનસભાની ચૂંટણી (Election 2023) માટે પૂરજોશમાં ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે, વિપક્ષી ગઠબંધન ‘INDIA’ માં સામેલ ચાર પક્ષો સામસામે આવી ગયા છે. બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારની JDUએ આશ્ચર્યજનક રીતે મંગળવારે (24 ઑક્ટોબર) એમપી (MP) ની પાંચ બેઠકો પર તેના ઉમેદવારો ઊભા કર્યા. અગાઉ, સમાજવાદી પાર્ટી અને… Continue reading MP Assembly Election 2023: ચૂંટણીમાં ઉમેદવારો ઉતારવા મુદ્દે INDIA ગઠબંધનમાં સામેલ 4 પક્ષો સામ-સામે ! ભાજપે કર્યો કટાક્ષ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..
Tag: mukhtar abbas naqvi
શું મુખ્તાર અબ્બાસ નકવી ને મળવા જઈ રહી છે આ જવાબદારી- પહેલા ટ્વિટર પર અભિનંદન અને પછી ડીલીટ
News Continuous Bureau | Mumbai ભાજપ(BJP)ના સાંસદ(MP) હંસરાજ હંસ (Hansraj Hans)એ મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi)ને બંગાળ(West Bengal)ના ગવર્નર(Governor) બનવાની શુભેચ્છા આપી હતી. જોકે આ શુભેચ્છા આપ્યાના અમુક ક્ષણો બાદ તેમણે ડીલીટ કરી નાખી હતી પરંતુ ત્યાં સુધીમાં તેમની ટ્વીટ વાયરલ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના ગવર્નર ધનખડ (Jagdeep Dhankhar)હવે ઉપ રાષ્ટ્રપતિ બનવા જઈ… Continue reading શું મુખ્તાર અબ્બાસ નકવી ને મળવા જઈ રહી છે આ જવાબદારી- પહેલા ટ્વિટર પર અભિનંદન અને પછી ડીલીટ
આ કેન્દ્રીય મંત્રીએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું-બની શકે છે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર-ચર્ચાનું બજાર ગરમ
News Continuous Bureau | Mumbai કેન્દ્રીય મંત્રી(Central Minister) મુખ્તાર અબ્બાસ નકવીએ(Mukhtar Abbas Naqvi) કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી(Union Minority Affairs Minister) પદ પરથી રાજીનામું(Resignation) આપી દીધું છે તેમણે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ(BJP President) જેપી નડ્ડા(JP Nadda) સાથે મુલાકાત કર્યા બાદ રાજીનામું આપવાનો નિર્ણય લીધો મીડિયા રિપોર્ટ મુજબ પાર્ટી તેમને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર(Vice Presidential candidate) બનાવી શકે છે. આ કારણોસર… Continue reading આ કેન્દ્રીય મંત્રીએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું-બની શકે છે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર-ચર્ચાનું બજાર ગરમ
કોણે કીધું મોદી રાજમાં મુસલમાનોને ન્યાય નથી મળતો. ગત પાંચ વર્ષમાં અધધ… આટલા કરોડ મુસ્લિમ બાળકો સરકારી ગ્રાન્ટ થી ભણ્યા. જાણો વિગતે
News Continuous Bureau | Mumbai 2016 થી 2021 સુધીમાં ભારત સરકાર દ્વારા લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓને શિક્ષણ અંગે કુલ 3.08 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને 2.3 કરોડ રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવી હતી. ખ્રિસ્તીઓને 37.2 લાખ, શીખોને 25.40 લાખ, બૌદ્ધોને 7.4 લાખ, જૈનોને 4 લાખ અને પારસી સમુદાયને 4828 સ્કોલરશીપ આપવામાં આવી હતી. આ સ્કોલરશીપ પ્રી… Continue reading કોણે કીધું મોદી રાજમાં મુસલમાનોને ન્યાય નથી મળતો. ગત પાંચ વર્ષમાં અધધ… આટલા કરોડ મુસ્લિમ બાળકો સરકારી ગ્રાન્ટ થી ભણ્યા. જાણો વિગતે
