News Continuous Bureau | Mumbai Lalbaug Jain Temple Theft: મુંબઈના લાલબાગવિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત ‘અવિઘ્ન સ્ટેટ મુનિસુવ્રત સ્વામી જૈન મંદિર’ માં તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપતા ખળભળાટ મચી ગયો છે. મંદિરમાંથી ભગવાનના અંદાજે ₹1.75 કરોડ ની કિંમતના અમૂલ્ય આભૂષણોની ચોરી થઈ છે. આ ઘટનાની જાણ થતા જ કાલાચૌકી પોલીસેગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. મુખ્ય… Continue reading Lalbaug Jain Temple Theft:લાલબાગના જૈન મંદિરમાં કરોડોની ઘરફોડ ચોરી: ભગવાનના ₹1.75 કરોડના સોના-હીરાના આભૂષણોની ઉઠાંતરી, તસ્કર CCTVમાં કેદ
