ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 30 નવેમ્બર 2021 મંગળવાર. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ મુંબઈ માં રમાશે. આ દ્વારા વિરાટ કોહલી વાપસી કરશે. તેણે કાનપુર માં પ્રથમ ટેસ્ટમાંથી આરામ લીધો હતો. પરંતુ બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાની સામે સમસ્યા એ છે કે વિરાટ કોહલીની પ્લેઈંગ ઈલેવનમાં કયો બેટ્સમેન આવશે? શ્રેયસ અય્યરની સદી અને ચેતેશ્વર… Continue reading મુંબઈ ટેસ્ટમાં વિરાટ કોહલી માટે કયો ખેલાડી કુર્બાની આપશે
