મુંબઇ માટે આઇએમડી દ્વારા જારી કરાયેલ ઓરેન્જ એલર્ટ ને ધ્યાનમાં રાખીને, એનડીઆરએફની ત્રણ ટીમોને સાવચેતીના પગલા રૂપે પૂણેથી મુંબઈ ખસેડવામાં આવી છે. …
mumbai
-
-
બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના સોફ્ટવેર, એસએપીને અપગ્રેડ કરી રહી હોવાથી લગ્નની ઓનલાઇન નોંધણી 21 જુલાઈ સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન સંબંધિત …
-
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 545 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 13 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,29,795 …
-
વેપાર-વાણિજ્ય
મુલુંડમાં દુકાનનું અડધું શટર ખુલ્લું રાખનારા વેપારીના પોલીસે કર્યા આવા હાલ, પોલીસના આ પગલાથી વેપારીઓ લાલઘૂમ, લખ્યો મુખ્ય પ્રધાનને પત્ર; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 16 જુલાઈ, 2021 શુક્રવાર પાર્સલ ઑર્ડર માટે દુકાનનું અડધું શટર ખુલ્લું રાખનારા વેપારીને પોલીસે ઢોરમાર માર્યો હોવાનો ચોંકાવનારો …
-
આજે સાંજે ૪.૨૬ કલાકે દરિયામાં ૪.૦૮ મીટર ની ભરતી છે. મુંબઈ શહેર માટે આ સમયગાળો ઘણો જોખમી ગણાય છે કારણ કે આ …
-
મુંબઈ
અવિરત વરસાદને કારણે મુંબઈ શહેરની લાઇફ લાઇન એટલે કે લોકલ ટ્રેનો ની સેવાઓ પર અસર થઈ. સેન્ટ્રલ અને હાર્બર લાઈન લેટ. જાણો વિગત.
અવિરત વરસાદને કારણે મુંબઈ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. આ પરિસ્થિતિમાં લોકલ ટ્રેન ઉપર પણ અસર પહોંચ્યો છે. સેન્ટ્રલ રેલવેમાં છત્રપતિ …
-
મુંબઈ
મુંબઈ શહેર પર મુશળધાર વરસાદ પડશે, હાલ વધુ અને વધુ વાદળા મુંબઈની આસપાસ આવી રહ્યા છે. જુઓ સેટેલાઈટ વિડિયો.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,16 જુલાઈ 2021 શુક્રવાર ગત રાતથી મુંબઈ શહેર માં જોરદાર વરસાદ પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં હવે આવનાર ૩ …
-
મુંબઈ
હવામાન વિભાગનો વર્તારો!! મુંબઈ, થાણે સહિત મહારાષ્ટ્રના આ વિભાગમાં આગામી બે ત્રણ દિવસ સાંબેલાધારે વરસાદ. મુંબઈમાં વરસાદ શરુ
હાલ નૈઋત્યનું ચોમાસુ કોંકણ,મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં તીવ્ર બન્યું છે. જેને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરી આવતા ૨૪ કલાક દરમિયાન …
-
મુંબઈ
વડાલા રેલવે સ્ટેશન પર પોલીસકર્મીઓએ એક વ્યક્તિની જોરદાર પિટાઈ કરી, પણ શા માટે? જાણો અહીં; જુઓ વીડિયો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૫ જુલાઈ, ૨૦૨૧ ગુરુવાર હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં દેખાય છે કે મુંબઈના …
-
મુંબઈ
મુંબઈમાં બે દિવસ બાદ 500થી વધુ કોરોના કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં આટલા દર્દીઓના નિપજ્યા મોત ; જાણો આજના નવા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 635 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,29,250 …