News Continuous Bureau | Mumbai NDA Govt Formation :લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કેન્દ્ર સરકારની રચના માટે બેઠકોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આ બેઠકોના દોર વચ્ચે NDAના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના આર્કિટેક્ટ ભારત રત્ન લાલ કૃષ્ણ અડવાણીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ મહત્વની બેઠક દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીનો હાથ પકડેલા જોવા… Continue reading NDA Govt Formation : NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ મોદીએ અડવાણી, જોશીને મળી લીધા આશીર્વાદ; જુઓ વિડિયો
Tag: Murli Manohar Joshi
Murli Manohar Joshi: 5 જાન્યુઆરી 1934માં જન્મેલા મુરલી મનોહર જોશી એક ભારતીય રાજકારણી છે.
News Continuous Bureau | Mumbai Murli Manohar Joshi: 5 જાન્યુઆરી 1934માં જન્મેલા મુરલી મનોહર જોશી એક ભારતીય રાજકારણી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે જેના તેઓ 1991 અને 1993 વચ્ચે પ્રમુખ હતા અને કાનપુર સંસદીય મતવિસ્તારના ભૂતપૂર્વ સંસદસભ્ય હતા. તેઓ અગાઉ અલ્હાબાદ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા. તેઓ ભાજપના મુખ્ય નેતાઓમાંના એક હતા જોશી બાદમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સરકારમાં… Continue reading Murli Manohar Joshi: 5 જાન્યુઆરી 1934માં જન્મેલા મુરલી મનોહર જોશી એક ભારતીય રાજકારણી છે.
Ram Mandir Inauguration: અયોધ્યા રામ મંદિર ના ઉદઘાટન પ્રસંગે લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી હાજર નહીં રહે. આ છે કારણ.
News Continuous Bureau | Mumbai Ram Mandir Inauguration: અયોધ્યા ( Ayodhya ) ખાતે ઐતિહાસિક દિવસ નોંધાવા જઈ રહ્યો છે ત્યારે રામ મંદિરના ઉદઘાટન પ્રસંગે કેટલા લોકો, તેમજ કોણ કોણ હાજર રહેશે તે સંદર્ભે ચર્ચા થઈ રહી છે. આ પ્રસંગે લાલ કૃષ્ણ અડવાણી ( Lal Krishna Advani ) તેમજ મુરલી મનોહર જોશી ( Murli Manohar Joshi ) કે જેઓ રામ… Continue reading Ram Mandir Inauguration: અયોધ્યા રામ મંદિર ના ઉદઘાટન પ્રસંગે લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી હાજર નહીં રહે. આ છે કારણ.
