News Continuous Bureau | Mumbai ફ્લોર ટેસ્ટને(Floor test) લઈને સુપ્રીમ કોર્ટનો(Supreme Court) ચુકાદો આવે તે પહેલા જ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ(CM Uddhav Thackeray) કેબિનેટ બેઠકમાં(cabinet meeting) વિદાય…
mva
-
-
News Continuous Bureau | Mumbai શિવસેનાના(Shiv Sena) ધારાસભ્યોના(MLAs) બળવાને કારણે મહાવિકાસ આઘાડીની સરકાર(Mahavikas Aghadi sarkar) લઘુમતીમાં આવી જતા મુખ્યમંત્રી પદેથી(CM Post) શિવસેના નેતા(Shiv…
-
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્ર વિધાનસભામાં(Maharashtra Legislative Assembly) ફ્લોર ટેસ્ટ(Floor test) થાય તે પહેલા જ રાજકીય હલચલ(Political movement) તેજ થઈ ગઈ છે. ભાજપ…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ વચ્ચે હવે રાજ્યપાલ પણ મેદાને- ઉદ્ધવ સરકાર પાસે માંગ્યો આટલા દિવસનો હિસાબ
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં(Maharashtra) ચાલી રહેલ રાજકીય સંકટ(Political crisis) વચ્ચે હવે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી(Governor Bhagat Singh Koshyari) પણ એક્શનમાં આવી ગયા છે.…
-
મુંબઈ
તો આરે કોલોનીમાં મળતા આરે ના ઠંડા દૂધ અને લસ્સી બંધ થઈ જશે- મહારાષ્ટ્ર સરકારે આરે ડેરીને લઈને લીધો આ નિર્ણય -જાણો વિગત
News Continuous Bureau | Mumbai મુંબઈના ગોરેગામમાં(Goregaon) આવેલી આરે કોલોનીમાં(Aarey Colony) ફરવા જતા વખતે અથવા આરે કોલોનીમાં પસાર થતા સમયે અનેક લોકો આરેની ઠંડી…
-
રાજ્ય
ઓય બાપા-ઉદ્ધવ ઠાકરેના સુપુત્ર એવા આદિત્ય ઠાકરે હવે એકલા મંત્રી બચ્યા છે જે શિવસેનામાં છે- બાકી બધાય ફુરરરર-જાણો વિગત
News Continuous Bureau | Mumbai શિવસેનાના નેતા(Shiv Sena leader) એકનાથ શિંદેના(Eknath Shinde) બળવા બાદ શિવસેના હવે વિભાજિત થઈ ગઈ છે. બળવાખોર ધારાસભ્યોની(Rebel MLAs) સંખ્યા દિવસેને…
-
રાજ્ય
શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે સામે આ ચોથો બળવો છે- બધાને ઉદ્ધવ સામે વાંકુ પડે છે-અહીં વાંચો તમામ બળવાઓની આખી કથા
News Continuous Bureau | Mumbai શિવસેના(Shiv Sena) સામે એકનાથ શિંદેએ(Eknath Shinde) કરેલો બળવો આ કંઈ પહેલી વખત નથી. આ પહેલા પણ શિવસેનામાં ચાર વખત…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઇલેક્શન કમિશને કહી દીધી મોટી વાત.. જાણો વિગતે.
News Continuous Bureau | Mumbai સુપ્રીમ કોર્ટે(Supreme court) બુધવારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ(Elections) સંબંધિત એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો હતો. સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયામાં રાજ્યમાં…
-
રાજ્ય
રાજ્યના ધાર્મિક સ્થળોને માટે લાઉડસ્પીકરના નિયમને લઈને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે કહી દીધી મોટી વાત.. જાણો વિગતે.
News Continuous Bureau | Mumbai જો લાઉડસ્પીકર(Loudspeaker row) અંગે કોર્ટના ચુકાદાનો કડક અમલ કરાવવાનો હોય તો રાજ્યના તમામ ધાર્મિક સ્થળોને(Religious places) આ નિયમ લાગુ પડશે.…
-
રાજ્ય
સામાજિક વાતાવરણ ડહોળું કરનારા એન્ટી સોશિયલ ખાતા થશે બ્લોક, મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય.. જાણો વિગતે
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્ર(Maharashtra)માં છેલ્લા થોડા દિવસથી સોશિયલ મીડિયા(Social Media)ના માધ્યમથી સાંપ્રદાયિક વાતાવરણ ડહોળું કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. હવે જોકે આવા…