News Continuous Bureau | Mumbai અનુપમા સિરિયલમાં ઈમોશનલ ટ્વીસ્ટ આવતાની સાથે જ આગળની વાર્તાને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. અનુપમા જ્યારે અનુજનો જવાબ જાણશે ત્યારે તે ભાંગી પડશે. તે પોતાનું જીવન સમાપ્ત કરવાનું વિચારશે પરંતુ મા કાંતા મૃત્યુ સાથે સંઘર્ષ કરી રહેલા લોકોનો પરિચય આપીને જીવનનું મૂલ્ય સમજાવશે. આ દરમિયાન એક સમાચારે અનુપમાના ચાહકોના હૃદયના ધબકારા… Continue reading શું અનુજ ઉર્ફે ગૌરવ ખન્ના અનુપમાને કહેવા જઈ રહ્યો છે અલવિદા? આ માટે મેકર્સ લાવ્યા વાર્તા માં ટ્વીસ્ટ, જાણો વિગત
