News Continuous Bureau | Mumbai Navratri bhog 2024: આજે પિતૃપક્ષ સમાપ્ત થતાં જ બીજા દિવસે એટલે કે આવતીકાલથી શારદીય નવરાત્રિ શરૂ થશે. આ વર્ષે, શારદીય નવરાત્રીનો આ તહેવાર 3જી ઓક્ટોબર 2024થી શરૂ કરીને 11મી ઓક્ટોબરના નવમી દિવસ સુધી ઉજવવામાં આવશે. જણાવી દઈએ કે, નવરાત્રિના પહેલા દિવસે 3 ઓક્ટોબરે ઘરોમાં કલશ સ્થાપિત કરવાની સાથે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની 9 દિવસ… Continue reading Navratri bhog 2024: નવરાત્રી દરમિયાન મા અંબાને અર્પણ કરવા માટે દૂધીનો હલવો બનાવો, સરળ છે રેસીપી ફટાફટ નોંધી લો.
