News Continuous Bureau | Mumbai મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કામરેજ તાલુકાના વાવ સ્થિત વશિષ્ઠ વિદ્યાલય ખાતે ‘કરિયર મહોત્સવ’ને ખૂલ્લો મૂક્યો ચારિત્ર્ય નિર્માણ કારકિર્દી નિર્માણ જેટલું જ જરૂરી છે રાજ્યનો પ્રત્યેક બાળક શાળામાંથી જ લક્ષ્ય નક્કી કરે અને તેને પામવા માટે પોતાનું ૧૦૦% સામર્થ્ય બહાર લાવે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દીનો પથ કંડારવા માટે સમગ્ર રાજ્યની ૧૦ હજારથી વધુ… Continue reading Career Festival: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા ‘કરિયર મહોત્સવ’ ને ખૂલ્લો મુકાયો, ગુજરાતની આટલી શાળાઓમાં યોજાશે
