News Continuous Bureau | Mumbai 2023ની શરૂઆત થવામાં થોડા કલાકો બાકી છે. નવા વર્ષમાં ભક્તો સૌ પ્રથમ સવારે ભગવાનનાં દર્શન કરવા મંદિરે પહોંચી જતા હોય છે. આ વર્ષે 1 જાન્યુઆરીએ રવિવાર હોવાથી મંદિરમાં દર્શન માટે ભીડ જામશે. ભક્તોના આ ધસારાને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્ય મંદિરોએ 1 જાન્યુઆરીએ દર્શનના સમયમાં ખાસ ફેરફાર કર્યા છે. સિદ્ધિવિનાયક મંદિર મુંબઈ સહિત… Continue reading New Year 2023 : વર્ષના પ્રથમ દિવસે કરો ભગવાનના દર્શન, અહીં તપાસો મુંબઈના સિદ્ધિવિનાયક સહિત રાજ્યના મુખ્ય મંદિરોનું શેડ્યૂલ..
