News Continuous Bureau | Mumbai Supreme Court: બુલડોઝર કાર્યવાહીના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે માત્ર આરોપી હોવાના આધારે કોઈની સામે આવી કાર્યવાહી ન થઈ શકે. જ્યારે… Continue reading Supreme Court: બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી; કડક ટિપ્પણી કરતા કહ્યું- માત્ર આરોપી હોવાના આધારે કોઈનું ઘર તોડવું યોગ્ય નથી…
