• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - nv ramana
Tag:

nv ramana

રાજ્ય

અસલ શિવસેના કોની- શિંદે જૂથના દાવા પર સુપ્રીમની ચૂંટણી પંચને મહત્વપૂર્ણ સૂચના- હવે આટલા જજોની સંવિધાન પીઠ કરશે સુનાવણી

by Dr. Mayur Parikh August 23, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શિવસેનાને(Shiv Sena) લઈને ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને એકનાથ શિંદે(Eknath Shinde)  જૂથ વચ્ચે ચાલી રહેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટે(Supreme Court) આજે મોટો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલાને 5 જજોની સંવિધાન પીઠને સોંપી દીધો છે. એટલે કે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની વચ્ચે ચાલી રહેલ પાર્ટી ચિન્હ(party symbol) ની લડાઈમાં હવે નિર્ણય સંવિધાન પીઠ કરશે. 

મુખ્ય ન્યાયાધીશ(Chief Justice) એનવી રમનાની(NV Ramana) આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે જણાવ્યું હતું કે સંવિધાન પીઠ નક્કી કરશે કે શું સ્પીકર વિરુદ્ધ પ્રસ્તાવ લંબાયેલો હોય તો, અયોગ્યતા પર સુનાવણી કરી શકે. આ દરમિયાન સદનની કાર્યવાહી કેવી રીતે ચાલે. હવે આ મામલો 25 ઓગસ્ટે બંધારણીય બેંચ(Constitution Bench) સમક્ષ લિસ્ટ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં- અહીં 1 કિલોમીટરનો બુલેટ ટ્રેનનો ટ્રેક થઈ ગયો તૈયાર- સરકારે પાઠવ્યા અભિનંદન- જુઓ વિડિયો

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે ચૂંટણી ચિન્હને લઈને ચૂંટણી પંચ જ નિર્ણય કરશે, જો કે આગામી સુનાવણી સુધી આ મામલામાં ચૂંટણી પંચ પોતાની પ્રતિક્રિયા રોકી રાખશે. 

ઉલ્લેખનીય છે કે અયોગ્યતાની કાર્યવાહીને(Disqualification proceedings) લઈને એકનાથ શિંદે જૂથના(Eknath Shinde group) 16 ધારાસભ્યોએ(MLA) સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. એકનાથ શિંદે જૂથ તરફથી શિવસેના પર અધિકારનો પણ દાવો કરવામાં આવ્યો હતો. આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો.  

આ સમાચાર પણ વાંચો : હવે બોમ્બે-પુના એક્સપ્રેસ વે થશે વધુ પહોળો- ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ફડણવીસે કરી આ મહત્વપૂર્ણ જાહેરાત- આવી છે નવી યોજના

August 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

હવે જામીન મળ્યા બાદ કેદીઓની મુક્તિ પ્રક્રિયા થશે ઝડપી, CJI એનવી રમના લોન્ચ કરી આ સિસ્ટમ; જાણો વિગતે

by Dr. Mayur Parikh March 31, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

હવે જામીન મળ્યા બાદ કેદીઓની મુક્તિ બાદ કોર્ટના આદેશની રાહ નહીં જોવી પડે. 

જેલમાં હાર્ડ કોપી નહીં પરંતુ વીજળીની ઝડપે કોર્ટના આદેશોની ઈ-કોપી મળશે. 

મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ ફાસ્ટ અને સિક્યોર ટ્રાંશમિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડસ (FASTER) યોજના લોન્ચ કરી છે. 

FASTER સિસ્ટમ દ્વારા કોર્ટના નિર્ણયો ઈલેક્ટ્રોનિક રૂપે ઝડપથી મોકલી શકાશે અને તરત જ મુક્તિની કાર્યવાહી કરવામાં આવશે. 

આ સિસ્ટમ આવ્યા બાદ કેદીઓને જામીનના દસ્તાવેજોની હાર્ડકોપીને જેલના તંત્ર સુધી પહોંચવાની રાહ નહીં જોવી પડે.

આ સમાચાર પણ વાંચો: મોદી સરકારનો મોટો નિર્ણય, નોર્થ ઈસ્ટના આ ત્રણ રાજ્યોમાંથી હટાવાયો આસ્પા કાયદો; જાણો વિગતે

March 31, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

એક તરફ આખો દેશ આરક્ષણથી છુટકારો ઇચ્છે છે, ત્યારે બીજી તરફ ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટમાં આરક્ષણનો મુદ્દો મૂક્યો; જાણો વિગત

by Dr. Mayur Parikh September 27, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

સોમવાર

દેશવાસીઓ આરક્ષણ સિસ્ટમમાંથી છુટકારો મેળવવા માગે છે, ત્યારે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસે આરક્ષણનો મુદ્દો કાઢ્યો છે. ન્યાયપાલિકામાં મહિલાઓ માટે ૫૦ ટકા આરક્ષણની માગણીનું સમર્થન ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) એન. વી. રમણાએ કર્યું છે.

એન. વી. રમણાએ સુપ્રીમ કોર્ટની મહિલા વકીલોને સંબોધિત કરતાં કહ્યું હતું કે દેશની બધી જ લૉ સ્કૂલોમાં મહિલાઓ માટે અમુક ટકા આરક્ષણની માગણીનું હું સમર્થન કરું છું અને આ મહિલાઓનો અધિકાર છે. નીચલી કોર્ટમાં ૩૦ ટકાથી પણ ઓછી મહિલાઓ જજ છે. ઉચ્ચ ન્યાયાલયમાં ૧૧.૫ ટકા મહિલાઓ ન્યાયાધીશ છે. જ્યારે સુપ્રીમ કોર્ટમાં માત્ર ૧૧થી ૧૨ ટકા મહિલાઓ જજ છે. આખા દેશમાં ૧૭ લાખ વકીલ છે, જેમાં ૧૫ ટકા જ મહિલાઓ છે. 

પાકિસ્તાનને સદ્બુદ્ધિ સૂઝી : બે ભારતીય અભિનેતાઓનાં ઘરનું સમારકામ થશે

સીજેઆઇએ મુદ્દો ઉઠાવ્યો હતો કે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા નૅશનલ કમિટીમાં એક પણ મહિલા પ્રતિનિધિ કેમ નથી? આ બધા મુદ્દાઓમાં તત્કાલ સુધારણાની આવશ્યકતા છે. ઘણા બધા પડકારો એવા છે જે આ સિસ્ટમમાં મહિલા વકીલો માટે અનુકૂળ નથી. જેમ કે મુવ્વકીલોની પ્રાથમિકતા, અસહજ વાતાવરણ, ભરચક કોર્ટ રૂમ, મહિલા વૉશરૂમની અછત, બેસવાની જગ્યા બરાબર ન હોવી જેવા મુદ્દાઓ પણ છે.

September 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક