News Continuous Bureau | Mumbai Surat: સ્વાર્થની આ દુનિયામાં જ્યાં પોતાના પણ સાથ છોડીને જતા રહેતા હોય છે, ત્યારે કોઈ એવી વ્યક્તિઓ દેવદૂત બનીને આવે છે જે સ્વજન કરતા પણ સવાયા બની જાય છે. વાત છે સુરતના એક નિરાધાર NRI વૃદ્ધ દંપતિની ( NRI old couple ) કે જેઓ વર્ષોથી એકલા રહે છે અને આ નિઃસંતાન દંપતિની સારસંભાળ રાખવા… Continue reading Surat: નિરાધાર દંપતિના આધાર બનેલા રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની માનવીયતા
