News Continuous Bureau | Mumbai Ram Mandir: રામલલાને અયોધ્યાના ( Ayodhya ) રામ મંદિરમાં અભિષેકના 11 દિવસ થઈ ગયા છે. આ 11 દિવસમાં 25 લાખ ભક્તોએ રામલલાના દર્શન કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 22 જાન્યુઆરી પછીના પ્રથમ 11 દિવસમાં મંદિરને 11 કરોડ રૂપિયાથી વધુનું દાન ( donation ) મળ્યું છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા માહિતી આપવામાં આવી છે… Continue reading Ram Mandir: અયોધ્યાના રામ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ.. 11 દિવસમાં આટલા કરોડનું દાન આવ્યું.. પ્રાણ પ્રતિષ્ઠા બાદ 25 લાખ ભક્તોએ મુલાકાત લીધી.
