પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે Bhagavat: હનુમાનજીને ( Hanuman ) કોણ બોધ આપી શકે? તે સર્વ વિદ્યાના આચાર્ય છે. લંકિનીનો ઉપદેશ સારો છે. હનુમાનજીને લાગ્યું, મેં આંખથી આ દ્દશ્ય જોયું. ના, ના, મેં આંખથી ભલે જોયું, પણ મનથી ચિંતન કર્યું નથી, હનુમાનજી બાલબ્રહ્મચારી છે. ત્યાંથી ઈન્દ્રજિતના મહેલમાં આવ્યા.… Continue reading Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૮૩
Tag: parvati
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૬૩
પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે Bhagavat: પાર્વતીએ ( Parvati ) શિવજીને ( Shiv ) કહ્યું કે, તમારા ચેલા રાવણને બહુ અભિમાન થયું છે. માતા પાર્વતી શિવજીને મનાવે છે. રાવણ ( Ravan ) ધનુષ્ય ન ઉઠાવી શકે તેવો ઉપાય કરો. ત્રણસો શિવગણ સૂક્ષ્મરૂપે ધનુષ્ય ઉપર ચઢી બેઠા કે… Continue reading Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૬૩
ફિલ્મ બ્રહ્માસ્ત્રના બીજા ભાગની વાર્તા આવી સામે -દીપિકા પાદુકોણ ભજવશે આ દમદાર પાત્ર
News Continuous Bureau | Mumbai આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'એ (Brahmastra)ચાહકોમાં જબરદસ્ત ધૂમ મચાવી છે. અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં પેન ઇન્ડિયા(pen india ) લેવલ પર રિલીઝ થઈ રહી છે, જેમાં રણબીર કપૂર 'શિવ' અને આલિયા 'ઈશા' તરીકે જોવા મળશે. અયાન મુખર્જીની આ ફિલ્મ ત્રણ ભાગમાં (three parts)રિલીઝ થશે અને હવે… Continue reading ફિલ્મ બ્રહ્માસ્ત્રના બીજા ભાગની વાર્તા આવી સામે -દીપિકા પાદુકોણ ભજવશે આ દમદાર પાત્ર
