News Continuous Bureau | Mumbai મુંબઈથી કોંકણ (Mumbai to konkan)અથવા ગોવા(Goa) ફરવા જનારાઓને માટે મહત્વના સમાચાર છે. મુંબઈ-ગોવા હાઈવે(Mumbai-Goa)પર ચિપલુણ તાલુકાના પરશુરામ ઘાટ (Parshuram Ghat)પરનો ટ્રાફિક 20 એપ્રિલથી દરરોજ બપોરે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવવાનો છે. પ્રશાસન દ્વારા અહીં ઘાટનું સમારકામ કરવામાં આવવાનુ છે. તેથી રોજનો પાંચ કલાક આ હાઈવે… Continue reading ગોવા જવાનો છો? કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ શકો છો. મુંબઈ-ગોવા હાઈવે રોજ આટલા કલાક રહેવાનો છે બંધ.. જાણો વિગતે
