News Continuous Bureau | Mumbai Indian Railways reservation systemભારતીય રેલવે (Indian Railways) પોતાના લાખો મુસાફરો માટે એક મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રેલવે વિભાગ આગામી ઓગસ્ટ મહિનાથી તેનું ૪૦ વર્ષ જૂનું રિઝર્વેશન સિસ્ટમ (Reservation System) બદલવાની તૈયારી કરી રહ્યું છે. આ બદલાવનો મુખ્ય ઉદ્દેશ્ય ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને… Continue reading Indian Railways reservation systemરેલવેનું ૪૦ વર્ષ જૂનું રિઝર્વેશન સિસ્ટમ બદલાશે ઓગસ્ટથી મુસાફરોને મળશે નવી સુવિધાઓ, જાણો શું બદલાશે
Tag: passenger amenities
Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
News Continuous Bureau | Mumbai Indian Railways Luggage Rules રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં સ્પષ્ટ કર્યું છે કે ટ્રેન મુસાફરી દરમિયાન નક્કી કરેલી મફત મર્યાદાથી વધુ સામાન લઈ જવા બદલ મુસાફરોએ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. રેલવેએ દરેક ક્લાસ (શ્રેણી) મુજબ સામાનની અલગ-અલગ મર્યાદા નક્કી કરી છે. જો તમારો સામાન આ મર્યાદાથી વધુ હશે, તો નિર્ધારિત દર કરતા ૧.૫ ગણો… Continue reading Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Mahakumbh 2025: મહાકુંભ 2025 ની પરિવર્તનશીલ યાત્રા, તીર્થયાત્રા અનુભવને સરળ બનાવવા ભારતીય રેલવે શરુ કરી આ સેવાઓ
News Continuous Bureau | Mumbai Mahakumbh 2025: મહાકુંભ 2025 માં લાખો તીર્થ યાત્રાળુઓ ને પવિત્ર નગરી પ્રયાગરાજ પહોંચાડવામાં ભારતીય રેલવે એ તેની ભૂમિકાને ફરીથી વ્યાખ્યાયિત કરી છે. પરિવહન પૂરું પાડવા ઉપરાંત,રેલવે વિશ્વ કક્ષાની આતિથ્ય સેવાઓ પણ સફળતાપૂર્વક ચલાવી રહી છે. નોંધપાત્ર અપગ્રેડેશન, નવીન ઉકેલો અને સમાવેશકતા પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે, રેલવે આ વ્યાપક ધાર્મિક આયોજનમાં કામગીરીમાં નવા ધોરણો સ્થાપિત કરી… Continue reading Mahakumbh 2025: મહાકુંભ 2025 ની પરિવર્તનશીલ યાત્રા, તીર્થયાત્રા અનુભવને સરળ બનાવવા ભારતીય રેલવે શરુ કરી આ સેવાઓ
સુરત રેલવે સ્ટેશનની થશે કાયાપલટ. અધધ આટલા કરોડના ખર્ચે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે, હશે આવી અદ્યતન સુવિધાઓ
News Continuous Bureau | Mumbai ઇન્ડિયન રેલવે દ્વારા દેશભરના પ્રમુખ સ્ટેશનોને આધુનિક અને વિશ્વસ્તરીય સ્ટેશનોમાં બદલવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. રેલવે મંત્રાલયે AMRUT ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે સમગ્ર દેશમાં 1,275 રેલવે સ્ટેશનોની ઓળખ કરી છે, જેમાં પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગરીય સ્ટેશનો અને ગુજરાતમાં સુરત, અમદાવાદ જેવા મુખ્ય સ્ટેશનોનો સમાવેશ થાય છે.… Continue reading સુરત રેલવે સ્ટેશનની થશે કાયાપલટ. અધધ આટલા કરોડના ખર્ચે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે, હશે આવી અદ્યતન સુવિધાઓ
