News Continuous Bureau | Mumbai લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Tarak mehta ka oolta chashma) શોના મુખ્ય પાત્ર તારક મહેતા એટલે કે અભિનેતા શૈલેષ લોઢાના શો છોડવાના (Shailesh Lodha quit show)સમાચારને કારણે ચર્ચામાં છે. બીજી તરફ, મંદાર ચાંદવડકર,(Mandar Chandwadkar)જેઓ આત્મારામ તુકારામ ભીડે નું મહત્વનું પાત્ર ભજવે છે, તેના મૃત્યુને કારણે હેડલાઈન્સમાં છે.પરંતુ મંદાર તેના… Continue reading સોશિયલ મીડિયા પર આગ ની જેમ ફેલાઈ તારક મેહતા ના એક મેવ સેક્રેટરી ના મૃત્યુ ની ખબર, મંદારે વિડીયો પોસ્ટ કરી જણાવી હકીકત
