ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 8 જુલાઈ 2020 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં 5 મહીના મફત અનાજ, પ્રવાસી મજુરોના ભાડા પર ઘર, જનરલ ઈંશ્યોરન્સ કંપનીમાં 12,750 કરોડ રૂપિયાનું રોકાણને લઈને નિર્ણયો કરવામાં આવ્યા. કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી. કેન્દ્રીય મંત્રી… Continue reading કેબિનેટે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના નવેમ્બર સુધી વિસ્તરણને મંજૂરી આપી
