News Continuous Bureau | Mumbai Ayushman Card : સરકારની આરોગ્યલક્ષી યોજના અમારા જેવા મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની છેઃ આયુષ્યમાન કાર્ડ માત્ર એક સામાન્ય કાર્ડ નથી, મારા જેવા લાખો લોકો માટે આશાનું કિરણ છે: :લાભાર્થી પ્રકાશચંદ્ર ભાવસાર ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા ‘ PM જનઆરોગ્ય યોજના’ અમલી છે, જેમાં ગંભીર બીમારી,… Continue reading Ayushman Card : આયુષ્યમાન કાર્ડથી સચીનના કનકપુરના ૭૩ વર્ષીય પ્રકાશચંદ્રને મળ્યુ નવું જીવન , PM જનઆરોગ્ય યોજના હેઠળ રૂ.૪.૫૦ લાખના ખર્ચે થતી બાયપાસ સર્જરી નિ:શુલ્ક થઈ
Tag: PMJAY
Ayushman Bharat: ઓડિશામાં આયુષ્માન જન આરોગ્ય યોજના લાગુ, જેપી નડ્ડાની હાજરીમાં MOU પર હસ્તાક્ષર; PM મોદીએ આપ્યા અભિનંદન…
News Continuous Bureau | Mumbai Ayushman Bharat: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ભારત સરકારના રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને ઓડિશા સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વચ્ચે થયેલા એમઓયુ માટે ઓડિશાના લોકોને અભિનંદન આપ્યા છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે ખાસ કરીને ઓડિશાના નારી શક્તિ અને વૃદ્ધોને આ યોજના સસ્તા દરે ઉચ્ચતમ ગુણવત્તાવાળી… Continue reading Ayushman Bharat: ઓડિશામાં આયુષ્માન જન આરોગ્ય યોજના લાગુ, જેપી નડ્ડાની હાજરીમાં MOU પર હસ્તાક્ષર; PM મોદીએ આપ્યા અભિનંદન…
Ayushman Bharat: વડીલોને વંદન: આયુષ્માન વયવંદના ૭૦+ કાર્યક્રમ હેઠળ સુરત શહેર-જિલ્લામાં ૨,૪૨,૧૭૮ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાયા
News Continuous Bureau | Mumbai સુરત શહેરમાં ૧,૮૫,૮૮૩ અને સુરત ગ્રામ્ય વિસ્તારોમાં ૫૬,૨૯૫ વડીલોને આધારથી એનરોલ કરી યોજના હેઠળ લાભાન્વિત કરાયા Ayushman Bharat: ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનઆરોગ્ય- ‘આયુષ્માન ભારત’ યોજના અમલી છે, જેમાં ગંભીર બીમારી, ઓપરેશન માટે સો ટકા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ છે. પરિવારદીઠ રૂ.૧૦ લાખ સુધીનું આરોગ્ય કવચ આપતી… Continue reading Ayushman Bharat: વડીલોને વંદન: આયુષ્માન વયવંદના ૭૦+ કાર્યક્રમ હેઠળ સુરત શહેર-જિલ્લામાં ૨,૪૨,૧૭૮ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાયા
PMJAY Gujarat Hospital: હોસ્પિટલ અને ડૉક્ટરની ગેરરીતિ સામે ગુજરાત સરકારની લાલ આંખ, PMJAY યોજના અંતર્ગત રાજ્યની આ ૫ હોસ્પિટલ સસ્પેન્ડ…
News Continuous Bureau | Mumbai PMJAY Gujarat Hospital: પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ગુજરાતની કોઇપણ હોસ્પિટલ કે ડૉક્ટરની કામગીરીને સાંખી નહી લેવાનો ગુજરાત સરકારનો સંકલ્પ છે. તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ ( Malpractice ) આચરતી ઘટનાઓ સામે આવી છે જેના પગલે ગુજરાતના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ્સ અને ડૉક્ટર્સ સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે. પ્રધાનમંત્રી જન… Continue reading PMJAY Gujarat Hospital: હોસ્પિટલ અને ડૉક્ટરની ગેરરીતિ સામે ગુજરાત સરકારની લાલ આંખ, PMJAY યોજના અંતર્ગત રાજ્યની આ ૫ હોસ્પિટલ સસ્પેન્ડ…
PM Modi Health Projects: PM મોદી આવતીકાલે રૂ. 12,850 કરોડ મૂલ્યનાં આ ક્ષેત્રની વિવિધ યોજનાઓનો કરશે શિલાન્યાસ, PMJAY અંતર્ગત આરોગ્ય કવચનું કરાવશે વિસ્તરણ.
News Continuous Bureau | Mumbai PM Modi Health Projects: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબરનાં રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે નવી દિલ્હીનાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (એઆઇઆઇએ)માં આશરે 12,850 કરોડ રૂપિયાની કિંમતનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. મુખ્ય યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY )માં મોટા વધારા સ્વરૂપે પ્રધાનમંત્રી 70 વર્ષ કે તેથી… Continue reading PM Modi Health Projects: PM મોદી આવતીકાલે રૂ. 12,850 કરોડ મૂલ્યનાં આ ક્ષેત્રની વિવિધ યોજનાઓનો કરશે શિલાન્યાસ, PMJAY અંતર્ગત આરોગ્ય કવચનું કરાવશે વિસ્તરણ.
WHO: કેન્દ્રીય આરોગ્ય સચિવે 77મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના પૂર્ણ સત્રને સંબોધન કર્યું
News Continuous Bureau | Mumbai WHO: ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા કેન્દ્રીય આરોગ્ય સચિવ ( Union Health Secretary ) શ્રી અપૂર્વ ચંદ્રાએ આજે જિનીવામાં WHOની 77મી વિશ્વ આરોગ્ય સભાના પૂર્ણ સત્રને સંબોધિત કર્યું હતું. કેન્દ્રીય આરોગ્ય સચિવે તેમના સંબોધનની શરૂઆત વસુધૈવ કુટુમ્બકમની વર્ષો જૂની ભારતીય પરંપરા સાથે આ વર્ષની થીમ, “બધા માટે સ્વાસ્થ્ય, બધા માટે આરોગ્ય”ની સમાનતાને પ્રકાશિત કરીને… Continue reading WHO: કેન્દ્રીય આરોગ્ય સચિવે 77મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના પૂર્ણ સત્રને સંબોધન કર્યું
PMJAY : વ્હાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનાં લાભાર્થીઓએ આયુષમાન કાર્ડ કઢાવવા અનુરોધઃ
News Continuous Bureau | Mumbai રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઓગષ્ટ-૨૦૧૯થી કાર્યરત વહાલી દીકરી યોજના હેઠળ સુરત જિલ્લામાં ઓગસ્ટ-૨૦૧૭ થી ઓગસ્ટ-૨૦૨૩ સુધીમાં કુલ ૧૬,૪૮૮ લાભાર્થીઓને મંજુરી મળી છે. જયારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ( Ganga Swaroop Economic Assistance Yojana ) હેઠળ જિલ્લામાં લાભાર્થીઓની સંખ્યા ૯૨૪૮૩ છે. જેથી આ યોજનાઓના તમામ લાભાર્થીઓને ( Beneficiaries ) તા.૧૩/૦૯/૨૦૨૩… Continue reading PMJAY : વ્હાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનાં લાભાર્થીઓએ આયુષમાન કાર્ડ કઢાવવા અનુરોધઃ
Ayushman Bharat Scheme: આયુષ્માન ભારત યોજના પર CAGના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા.. આ મોટી વાત આવી સામે.. આંકડા જાણીને તમારા હોંશ પણ ઉડી જશે.. જાણો સંપુર્ણ વિગતો અહીં..
News Continuous Bureau | Mumbai Ayushman Bharat Scheme: ભારત (India) ના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે CAGના એક રિપોર્ટમાં, આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ યોજનાના લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ મોબાઈલ નંબર પર રજીસ્ટર છે. આ મોબાઈલ નંબરના તમામ 10 નંબરનો અંક 9 (9999999999) છે.… Continue reading Ayushman Bharat Scheme: આયુષ્માન ભારત યોજના પર CAGના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા.. આ મોટી વાત આવી સામે.. આંકડા જાણીને તમારા હોંશ પણ ઉડી જશે.. જાણો સંપુર્ણ વિગતો અહીં..
PMJAY : ગુજરાતમાં શરૂ થયો આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય : નાગરિકોને આજથી મળશે બમણું વીમા કવરેજ, આયુષ્માન કાર્ડ ધારકોને થશે ફાયદો..
News Continuous Bureau | Mumbai PMJAY : આજે તારીખ ૧૧ જુલાઇથી સમગ્ર રાજ્યના આયુષ્માન કાર્ડ (Ayushman card) ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હાલ રાજ્યના ૧.૭૯ કરોડ PMJAY-મા કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. ૫ લાખની આરોગ્ય વીમા કવચ(Health insurance) ની સહાય રૂ. ૧૦ લાખ થઇ છે. આજે બજાજ ઇન્સોયરન્સ કંપની (Bajaj Insurance Company) ના હોદ્દેદારોએ… Continue reading PMJAY : ગુજરાતમાં શરૂ થયો આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય : નાગરિકોને આજથી મળશે બમણું વીમા કવરેજ, આયુષ્માન કાર્ડ ધારકોને થશે ફાયદો..
PMJAY: PMJAYમાં યોજના હેઠળ આ તારીખથી મળશે બમણું વીમા કવરેજ, આયુષ્માન કાર્ડ ધારકોને થશે ફાયદો..
News Continuous Bureau | Mumbai PMJAY: PMJAY-મા યોજના અંતર્ગત રાજ્ય (Gujarat) ના નાગરિકોને આગામી તા.૧૧ જુલાઈ ૨૦૨૩થી આરોગ્ય વીમા(Health insurance) સુરક્ષા પેટે રૂ. ૧૦ લાખ સુધીની રકમ મળવાપાત્ર થશે. રૂ.૫ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. આટલા કરોડ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ (Ayushman card… Continue reading PMJAY: PMJAYમાં યોજના હેઠળ આ તારીખથી મળશે બમણું વીમા કવરેજ, આયુષ્માન કાર્ડ ધારકોને થશે ફાયદો..
