News Continuous Bureau | Mumbai Maharashtra Bandh: બોમ્બે હાઈકોર્ટે ગઈકાલે બદલાપુર ઘટનાને લઈને મહાવિકાસ અઘાડી (MVA) દ્વારા 24 ઓગસ્ટે બોલાવવામાં આવેલા બંધ પર સ્ટે આપ્યો હતો. જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની બેન્ચે બે પીઆઈએલની સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો હતો. બેન્ચે કહ્યું- 24 ઓગસ્ટ સિવાય કોઈ પણ રાજકીય પક્ષ કે વ્યક્તિને બંધનું એલાન કરવાની કે પાળવાની મંજૂરી… Continue reading Maharashtra Bandh: બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ મહા વિકાસ આઘાડીએ મહારાષ્ટ્ર બંધનું એલાન પાછું ખેંચ્યું, ઉદ્ધવ ઠાકરે હવે આ રીતે કરશે વિરોધ…
