ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૪ જુલાઈ, ૨૦૨૧ બુધવાર કોરોનાના વળતાં પાણી છતાં સરકારના કડક પ્રતિબંધોનો અને દુકાનો સીમિત સમયસીમામાં જ ખુલ્લી રાખવાના …
protest
-
-
રાજ્ય
12 વિધાનસભ્યોના નિલંબનના વિરોધમાં ભાજપના વિધાનસભ્યોએ મચાવી ધમાલ, વિધાનભવનના દાદરા પર બેસીને ચલાવ્યું પૅરૅલલ અધિવેશન; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧ મંગળવાર. ચોમાસું અધિવેશનના પહેલા જ દિવસે મહારાષ્ટ્ર વિધાનસભામાં સોમવારે ભાજપના 12 વિધાનસભ્યોને નિલંબિત કરવામાં આવ્યા …
-
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નું કામ 16 ઓગસ્ટથી બંધ થઈ જાય તેવા એંધાણ છે. આંદોલનકારીઓએ નિર્ણય કર્યો છે કે જો 15 ઓગસ્ટ …
-
ઠાકરે સરકારે શિક્ષકોને 20 દિવસમાં દસમા ધોરણના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરીને પરિણામ તૈયાર કરવાની સૂચના આપી છે, પરંતુ તેઓને મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરી …
-
મુંબઈ
દહિસરમાં મોટી રામાયણ થઈ : નૅશનલ પાર્કથી ચેકનાકા પહોંચવાનો સમય સાડાત્રણ કલાક, ઘારાસભ્ય બેઠી ધરણા પર; જાણો વિગત?
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 3 જૂન 2021 ગુરુવાર દહિસર ચેકનાકા પરના પ્રવેશદ્વારને તોડવા માટે લાવવામાં આવેલી ક્રેનને પગલે છેલ્લા થોડા દિવસથી બોરીવલી …
-
મુંબઈ
જે.જે. હોસ્પિટલના ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરવા બેઠા. કોરોના ના દર્દીઓ જેટલી સુવિધા પણ ડોક્ટરોને નથી. જાણો વિગત જુઓ વિડિયો…
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૧૫ એપ્રિલ 2021 ગુરૂવાર કોરોના ને કારણે ડોક્ટરોને ઘણી મહેનત કરવી પડી રહી છે. અનેક ડોક્ટરોને ઘરે જવાની …
-
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, 10 એપ્રિલ 2021 શનિવાર છત્રપતિ શિવાજી મહારાજ ના વંશજ એવા ભૂતપૂર્વ લોકસભા સાંસદ ઉદય રાજન ભોંસલે શનિવારે સતારા જિલ્લામાં …
-
મુંબઈ
લો બોલો !! મુંબઈના વેપારીઓને વિરોધ કરવાનો અધિકાર પણ નથી. ખીજાયેલા બીએમસી અધિકારીઓએ આ પગલું લીધું. જુઓ વિડિયો…
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, 7 એપ્રિલ 2021 બુધવાર મુંબઈ શહેરમાં વેપારીઓએ અનેક જગ્યાએ મુંબઈ મહાનગરપાલિકા નો વિરોધ કર્યો હતો. જોકે મુંબઇ મહાનગર …
-
મ્યાનમારમાં ત્યાંની સેના દ્વારા લોકો પર અત્યાચાર ચાલુ છે. મ્યાનમારમાં મીડિયા ઉપર પ્રતિબંધ છે પરંતુ પ્રાપ્ત થયેલા સમાચાર અનુસાર આશરે 38 જેટલા …
-
વધુ સમાચાર
આયુર્વેદ સામે ડોકટરોના સંગઠને મોરચો ખોલ્યો… જાણો એલોપેથીક ડૉક્ટરોને આયુર્વેદ સામે શું વાંધો પડ્યો..
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 11 ડિસેમ્બર 2020 હાલ કોવિડ રોગચાળાની વચ્ચે, જો દેશભરના ડોકટરો દ્વારા બોલાવવામાં આવેલી હડતાલની વ્યાપક અસર પડે, તો …