• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Pujan Vidhi
Tag:

Pujan Vidhi

Bada Mangal 2025 Last Bada Mangal of Jyeshtha Month Today Know Puja Muhurat and Rituals
જ્યોતિષ

Bada Mangal 2025: આજે છે જેઠ માસનો છેલ્લો મોટો મંગળવાર, જાણો પૂજન વિધી અને શુભ મુહૂર્ત

by Zalak Parikh June 10, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Bada Mangal 2025: જેઠ માસનો છેલ્લો મોટો મંગળવાર આજે 10 જૂનના રોજ ઉજવાઈ રહ્યો છે. આ દિવસ હનુમાનજી ની આરાધના માટે અત્યંત પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભક્તિપૂર્વક પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને બજરંગબલીની કૃપા પ્રાપ્ત થાય છે.

 

શુભ મુહૂર્ત અને રવિ યોગ

આજના દિવસે રવિ યોગ સવારે 5:23 વાગ્યે શરૂ થયો છે અને સાંજે 6:02 વાગ્યે પૂર્ણ થશે. આ સમયગાળો હનુમાનજીની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાથે જ અભિજિત મુહૂર્ત પણ શુભ ગણાય છે, જેમાં હનુમાનજીની આરાધના કરવી શુભ ફળદાયી રહે છે.

આ સમાચાર પણ વાંચો : Jupiter Asta 2025: 12 જૂનથી ગુરુ થશે અસ્ત, શુભ કાર્યો પર લાગશે બ્રેક, આ 3 રાશિઓ નો થશે ભાગ્યોદય

પૂજન વિધી અને ઉપાય

આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને પૂજાઘર સાફ કરો. પછી હનુમાનજીને સિંદૂર, ફૂલ અને બૂંદી ના લાડુનો ભોગ અર્પણ કરો. ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવો. હનુમાન ચાલીસા અથવા હનુમાન બાણનો પાઠ કરો. જરૂરિયાતમંદોને ગોળ અને ચણા નું વિતરણ કરવું પણ શુભ માનવામાં આવે છે.પૌરાણિક કથાઓ અનુસાર મહાભારત કાળમાં ભીમના અહંકારને હનુમાનજીએ એક વૃદ્ધ વાનર રૂપે તોડી નાખ્યો હતો. બીજી કથા અનુસાર ભગવાન રામ અને હનુમાનજી ની પ્રથમ મુલાકાત પણ મંગળવારે જ થઇ હતી. 

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

June 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક