News Continuous Bureau | Mumbai Indian Railways ભારતમાં તહેવારો અને ધાર્મિક પ્રસંગોએ કરોડો લોકો મુસાફરી કરતા હોય છે. આ ભારે ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ વર્ષ 2025માં એક મોટો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. રેલ્વે મંત્રાલયના જણાવ્યા મુજબ, સમગ્ર વર્ષ દરમિયાન દેશભરમાં 43,000 થી વધુ સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેનાથી મુસાફરોની મુસાફરી સુરક્ષિત અને સરળ બની શકી… Continue reading Indian Railways: ભારતીય રેલ્વેનો ‘મેગા’ રેકોર્ડ: ૨૦૨૫માં તહેવારો અને રજાઓ દરમિયાન રેકોર્ડબ્રેક ટ્રેનો દોડાવી ઈતિહાસ રચ્યો..
