• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - rajan shahi - Page 2
Tag:

rajan shahi

anupamaa producer rajan shahi release press note on cameraperson death on set
મનોરંજન

Anupamaa: અનુપમા ના સેટ પર થયેલા ક્રૂ મેમ્બર ના નિધન પર રાજન શાહી એ પ્રેસ નોટ બહાર પાડી જણાવી હકીકત

by Zalak Parikh November 23, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anupamaa: અનુપમા સ્ટારપ્લસ નો નંબર વન શો છે. આ સિરિયલ છેલ્લા 4 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહી છે. આ સિરિયલ ને લોકો ખુબ પસંદ કરે છે. તાજેતર માં  ‘અનુપમા’ના સેટ પર એક લાઇટમેન નું કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું અને AICWAએ નિર્માતાઓ પર મામલાને દબાવવાનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે રાજન શાહી એ એક પ્રેસ નોટ બહાર પાડી છે. 

આ સમાચાર પણ વાંચો : A R Rahman divorce: શું રિતિક રોશન કરતા પણ મોંઘા હશે એ આર રહેમાન ના છૂટાછેડા? સંગીતકાર ની નેટવર્થ ને કારણે થયું ચર્ચા નું બજાર ગરમ

રાજન શાહી એ પ્રેસ નોટ બહાર પાડી 

પ્રોડક્શન હાઉસે એક પ્રેસ નોટ બહાર પાડી હતી જેમાં લખ્યું હતું કે, ’14 નવેમ્બર, 2024 ના રોજ ફિલ્મ સિટીમાં અનુપમાના શૂટિંગ દરમિયાન અકસ્માત થયો હતો, જ્યારે કૅમેરા વિક્રેતાએ કૅમેરા એટેન્ડન્ટ શ્રી અજીત કુમારને મોકલ્યા હતા, જેમણે આકસ્મિક રીતે લાઈટ સળિયા અને કૅમેરા બંનેને એકસાથે ઉપાડ્યા હતા. તેમ છતાં તેણે જૂતા પહેર્યા ન હતા અને તેને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. ડીઓપી સેટ પર હતી. તે માનવીય ભૂલ હતી અને તે વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રોડક્શન હાઉસે તરત જ મૃતકના પરિવાર માટે પટનાથી મુંબઈની ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી. હોસ્પિટલનો ખર્ચ પણ ઉઠાવવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


પ્રેસ નોટમાં આગળ જણાવવામાં આવ્યું કે, ‘અમે અમારી ટીમના સભ્યોને અમારા પરિવારનો અભિન્ન અંગ માનીએ છીએ તેવા સંજોગોમાં અમે તેમને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છીએ. ભગવાન સ્વ.શ્રી અજીત કુમારની આત્માને શાંતિ આપે જેઓ તેમના સ્વર્ગસ્થ સ્થાને ગયા છે. અમને વિશ્વાસ છે કે એક જવાબદાર પ્રોડક્શન હાઉસ તરીકે અમારા દ્વારા આપવામાં આવેલ નિવેદન સંતોષકારક છે. અમે કેટલાક ગર્ભિત અફવા ફેલાવનારાઓને વિનંતી કરવા માંગીએ છીએ કે તેઓ ખોટી અફવાઓ ફેલાવવાનું બંધ કરે. અન્યથા અમે તેમની સામે દેશના કાયદા મુજબ કડક કાયદાકીય કાર્યવાહી કરીશું. વધુમાં, અમે નિર્માતા સંસ્થાઓ જેમ કે પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા (GILD), ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ કાઉન્સિલ (IFTPC), ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA), ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન (IFTDA) સાથે સંકળાયેલા છીએ. અને પેરેંટ ઓર્ગેનાઈઝેશન ફેડરેશન ઓફ વેસ્ટર્ન પણ ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) સાથે સંપર્કમાં છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
smriti irani will make comeback on tv with rupali ganguly show anupama
મનોરંજન

Smriti Irani: શું કયુંકી સાસ ભી કભી બહુ થી ની તુલસી ખરેખર કરી રહી છે ટીવી પર વાપસી?સ્ટારપ્લસ ની આ સિરિયલ માં કેમિયો કરશે સ્મૃતિ ઈરાની!

by Zalak Parikh October 15, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Smriti Irani: સ્મૃતિ ઈરાની ટીવી સિરિયલ કયુંકી સાસ ભી કભી બહુ થી માં તુલસી નું પાત્ર ભજવી ને લોકપ્રિય થઇ હતી.ટીવી બાદ સ્મૃતિ ઈરાની એ રાજકારણમાં ઝંપલાવ્યું. હાલ સ્મૃતિ કેન્દ્રીય મંત્રી છે. રાજનીતિ માં આવ્યા બાદ સ્મૃતિ એ તેના અભિનય ની કારકિર્દી ને અલવિદા કહી દીધું હતું. હાલ સ્મૃતિ રાજનીતિ માં વ્યસ્ત છે હવે તેને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સ્મૃતિ ટીવી પર વાપસી કરવા જઈ રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Ajay devgn: સિંઘમ અગેન ની રિલીઝ પહેલા માતારાની ના આશીર્વાદ લેવા દુર્ગા પૂજા પંડાલ માં પહોંચ્યો અજય દેવગણ,કાજોલ અને યુગ સાથે આપ્યા પોઝ

સ્મૃતિ ઈરાની કરશે રૂપાલી ગાંગુલી ના શો અનુપમા માં એન્ટ્રી?

મીડિયા રિપોર્ટ મુજબ બીજેપી નેતા સ્મૃતિ ઈરાની ફરી ટીવી પર વાપસી કરવા જઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે સ્મૃતિ સ્ટારપ્લસ ના નંબર વન શો અનુપમા સાથે નાના પડદા પર વાપસી ની યોજના બનાવી રહી છે. સૂત્રો નું તો એવું પણ કહેવું છે કે આ શો માં સ્મૃતિ ઈરાની નો કેમિયો હશે. જોકે હજુ સુધી આના પર મેકર્સ કે સ્મૃતિ ઈરાની તરફ થી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Tellychakkar Official ® (@tellychakkar)


સ્મૃતિ ઈરાની અનુપમા માં જોવા મળશે તેવા સમાચાર સામે આવ્યા બાદ ચાહકો ખુબ ખુશ થઇ રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
anupama trolled after celebrating raksha bandhan with abhira
મનોરંજન

Anupama trolled: અનુપમા અને અભીરા નું એકસાથે રક્ષાબંધન મનાવવું મેકર્સ ને પડ્યું ભારે, આ કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે અનુપમા

by Zalak Parikh August 16, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anupama trolled: સિરિયલ અનુપમા માં હાલ હાઈ વોલ્ટેજ દ્રામાં ચાલી રહ્યો છે. અનુપમા અને અનુજ આધ્યા ની શોધ માં છે. અનુપમા ના જીવન માં હાલ ઉથલ પુથલ ચાલી રહી છે તેવામાં અનુપમા અભીરા સાથે મળી ને ઉત્સાહ પૂર્વક રક્ષાબંધન મનાવી રહી છે. વાત એમ છે કે, અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો મહા એપિસોડ થવાનો છે.જેમાં અનુપમા અને અભીરા એકસાથે રક્ષાબંધન નો તહેવાર ઉજવશે.જેનો પ્રોમો સ્ટાર પ્લસ ના ઓફિશિયલ પેજ પર શેર કરવામાં આવ્યો છે જેને જોઈને ચાહકો અનુપમા ને ટ્રોલ કરી રહ્યા છે.   

આ સમાચાર પણ વાંચો: Anupama YRKKH maha episode: અનુપમા સાથે કેવો રહ્યો અભીરા નો કામ નો અનુભવ? સમૃદ્ધિ શુકલા એ રૂપાલી ગાંગુલી વિશે કહી આવી વાત

અનુપમા થઇ ટ્રોલ 

સ્ટાર પ્લસ પર જે પ્રોમો સામે આવ્યો છે તેમાં અનુપમા અભીરા ના હાથ માં રાખડી બાંધી રહી છે. રાખડી બાંધ્યા બાદ અનુપમા અભીરા ને મીઠાઈ પણ ખવડાવે છે. જેને લઈને સોશિયલ મીડિયા પર લોકો અનુપમા ની ખૂબ ટીકા કરી રહ્યા છે. એટલું જ નહીં, લોકો એ અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈના મેકર્સ રાજન શાહીને પણ લપેટમાં લીધા છે.તેમને પણ ટેગ કરી ને ટ્રોલ કરી રહ્યા છે. 

 

View this post on Instagram

 

A post shared by StarPlus (@starplus)


સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, ‘અનુપમા નાયરા અને અક્ષરા સાથે પણ હતી. હવે અનુપમા અભિરાના ઘરે પહોંચી પણ ગઈ.અનુપમા અમર થઈ ગઈ હોય એવું લાગે છે.’ બીજા એકે લખ્યું, ‘આ અનુપમા આવનારી 5 પેઢીઓમાં પણ આવી જ રહેશે અને તે સમયની સાથે નાની થઈ રહી છે. અનુપમાએ પણ ટીઆરપી મેળવવી છે અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ને પણ. જો કે, તે બંને આ કરી શકતા નથી.’ આ ઉપરાંત સોશિયલ મીડિયા યુઝર્સ આ બંને શો ને બાયકોટ કરવાની પણ વાત કરી રહ્યા છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
yrkkh pratiksha honmukhe reacted on dating rumors with shehzada dhami
મનોરંજન

YRKKH Pratiksha honmukhe: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી બહાર નીકળ્યા બાદ પહેલીવાર બોલી રુહી! પ્રતીક્ષા હોનમુખે એ જણાવી તેના અને શહેજાદા ધામી ના સંબંધ ની હકીકત

by Zalak Parikh June 17, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

YRKKH Pratiksha honmukhe: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી રાતો રાત પ્રતીક્ષા હોનમુખે અને શહેજાદા ધામી ને કાઢી મુકવામાં આવ્યા હતા. પ્રતીક્ષા હાલ ઝી ટીવી નો શો કૈસે મુજે તુમ મિલ ગયે માં જોવા મળી રહી છે.રાજન શાહી ના શો માંથી બહાર આવ્યા બાદ પહેલીવાર પ્રતીક્ષા નું રિએક્શન સામે આવ્યું છે આ દરમિયાન પ્રતીક્ષા એ તેના અને શહેજાદા ધામી ના સંબંધ ની હકીકત પણ જણાવી હતી. તમને જણાવી દઈએ કે સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ પ્રતીક્ષા રુહી ની ભૂમિકા માં જોવા મળી હતી અને આ તેનો પહેલો જ શો  હતો.

આ સમાચાર પણ વાંચો: Urfi and Orry: બધા ની વચ્ચે ઉર્ફી જાવેદે કરી ઓરી ને કિસ, ઉર્ફી સાથે લગ્ન કરવા ના સવાલ પર ઓરી એ આપ્યો મજેદાર જવાબ

પ્રતીક્ષા એ તેના અને શહેજાદા ના સંબંધ વિશે કર્યો ખુલાસો 

પ્રતીક્ષા હોનમુખે એ તાજેતર માં જ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને કહ્યું હતું કે,  ‘ના! હું અને શહેજાદા અમે એકબીજાને ડેટ નથી કરી રહ્યા. અમે હજુ પણ મિત્રો છીએ અને ભવિષ્યમાં પણ મિત્રો રહીશું. મને ખબર નથી કે લોકો એ કેમ એવું વિચારી લીધું. એ મારો પહેલો શો હતો અને ત્યાં મારો મિત્ર બનેલો પહેલો વ્યક્તિ શહેજાદા હતો.જે રીતે શાહજાદાએ મને મદદ કરી, જે રીતે તેણે મને ટેકો આપ્યો, તેનાથી અમારી વચ્ચે એક બંધન બંધાઈ ગયું. જ્યારે તમે કોઈની સાથે વધુ આરામદાયક બનો છો, ત્યારે એક બોન્ડ રચાય છે, તેનો અર્થ એ નથી કે તમે તે વ્યક્તિ સાથે છો. તેથી હું એટલું જ કહેવા માંગુ છું કે અમે મિત્રો હતા અને મિત્રો છીએ. આ સિવાય અમારી વચ્ચે બીજું કંઈ નથી.’

#PratikshaHonmukhe denies dating #ShehzadaDhami#YRKKH #YehRishtaKyaKehlataHai #Exclusivehttps://t.co/2aVfZjsVrm

— TIMES NOW (@TimesNow) June 17, 2024


પોતાની વાત ને આગળ વધારતા પ્રતીક્ષા એ કહ્યું, ‘જુઓ આપણે કોનું કોનું મોઢું બંધ કરી શકીએ છે. જો કાલે મારો બીજો કોઈ મિત્ર બનશે તો લોકો એની સાથે પણ મારુ નામ જોડી દેશે.એનો મતલબ એ નથી કે હું તેની સાથે છું. મને લાગે છે કે લોકો બોલતા રહેશે, આપણે ફક્ત આપણું કામ કરતા રહેવું જોઈએ અને ભગવાને જોયું છે કે શું થયું. તેઓ જાણે છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. આ સિવાય હું બીજું કશું કહેવા માંગતી નથી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

June 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
shehzada dham recalls being mistreated on the set of yeh rishta- kya kehlata hai
મનોરંજન

YRKKH Shehzada dhami: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી બહાર આવ્યા બાદ શહેજાદા ધામી નું છલકાયું દર્દ,રાજન શાહી ની પોલ ખોલતા કહી આવી વાત

by Zalak Parikh June 3, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

YRKKH Shehzada dhami: શહેજાદા ધામી યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અરમાન પોદ્દાર નું પાત્ર ભજવતો હતો. આ શો માંથી તેને અને પ્રતીક્ષા હોનમુખે ને રાતોરાત બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. હવે શહેજાદા એ તેના શો માંથી બહાર આવવાનું કારણ જણાવ્યું છે. શો માંથી બહાર આવ્યા બાદ પહેલીવાર શહેજાદા ધામી એ એક ઈનફ્લુએન્સર ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને રાજન શાહી થી લઈને સમૃદ્ધિ શુકલા, પ્રતીક્ષા હોનમુખે વિશે વાત કરી હતી. 

આ સમાચાર પણ વાંચો:  Malaika arora: શું ખરેખર મલાઈકા અરોરા અને અર્જુન કપૂર નું થયું છે બ્રેકઅપ? અભિનેત્રી સાથે જોડાયેલા વ્યક્તિ એ જણાવી હકીકત

શહેજાદા ધામી નું છલકાયું દર્દ 

સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર સિદ્ધાર્થ કન્નન સાથે ન ઇન્ટરવ્યૂ દરમિયાન શેહજાદા એ તેના મહાબળેશ્વર ના દિવસો ને યાદ કરતા જણાવ્યું કે, ‘અમે મહાબળેશ્વર માં શૂટિંગ કરી રહ્યા હતા. તે શૂટિંગ શરૂ કરતા પહેલા તેના ડાયરેક્ટર પાસે ગયો અને તેને હેલો કહ્યું પરંતુ ડાયરેક્ટરે ફરીને કહ્યું કે તેની પાસે 36 કામ છે અને તેની પાસે આવી વસ્તુઓ માટે સમય નથી. હું આ વર્તનથી ચોંકી ગયો હતો.’ ત્યારબાદ શહેજાદા એ જણાવ્યું કે ‘ મેં એવું તે શું કર્યું હતું કે’ આ બોલતા બોલતા શહેજાદા ઈમોશનલ થઇ ગયો હતો. 

 

View this post on Instagram

 

A post shared by 𝕒𝕓𝕙𝕚𝕞𝕒𝕟 💞 (@abhiman_love78)


આ ઇન્ટરવ્યૂ માં શહેજાદા એ એ પણ ખુલાસો કર્યો હતો કે તેની અને પ્રતીક્ષા વચ્ચે કાંઈ નથી તેઓ માત્ર એક સારા મિત્રો છે. આ ઉપરાંત શહેજાદા એ સમૃદ્ધિ શુકલા અને રોહિત પુરોહિત વિશે પણ વાત કરી હતી.   

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
rajan shahi share photo with shivangi joshi and mohsin khan
મનોરંજન

Shivangi joshi: શું ફરીવાર પડદા પર રોમાન્સ કરતા જોવા મળશે મોહસીન ખાન અને શિવાંગી જોશી? રાજન શાહી ની એક તસવીર એ વધાર્યો ફેન્સ નો ઉત્સાહ

by Zalak Parikh May 7, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shivangi joshi: શિવાંગી જોશી અને મોહસીન ખાન સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ શિવાંગી અને મોહસીન એકબીજા ને ડેટ કરતા હતા. પરંતુ ત્યારબાદ બંને ના બ્રેકઅપ ના સમાચાર પણ સામે આવ્યા હતા. લોકો ને આ જોડી ખુબ પસંદ આવી હતી.શિવાંગી અને મોહસીન એ યે રિશ્તા છોડતા તેમના ચાહકો નિરાશ થયા હતા. ચાહકોએ વારંવાર રાજન શાહીને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં મોહસીન અને શિવાંગીને પાછા લાવવા ની વિનંતી કરી હતી. હવે લાંબા સમય બાદ મોહસીન ખાન અને શિવાંગી જોશી ને એકસાથે જોયા બાદ ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Nick jonas: પ્રિયંકા ચોપરા નો પતિ નિક જોનાસ આવ્યો આ બીમારી ની ચપેટમાં, પોસ્ટ શેર કરી કહી આવી વાત

શિવાંગી જોશી અને મોહસીન ખાન સાથે જોવા મળ્યા 

રાજન શાહીએ થોડા સમય પહેલા તેના ઇન્સ્ટા સ્ટોરી પર શિવાંગી જોશી અને મોહસીન ખાન સાથે ની તેની એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં રાજન શાહી શિવાંગી અને મોહસીન ની વચ્ચે ઉભા છે.આ તસવીર જોયા બાદ લોકો રાજન શાહીને સતત સવાલો પૂછી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું છે કે, ‘શું શિવાંગી અને મોહસીન ફરી સાથે આવવાના છે?’ લોકો તો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે રાજન શાહી શિવાંગી અને મોહસીન ને લઈને એક શો બનાવી રહ્યા છે. 

રાજન શાહીએ હજુ સુધી શિવાંગી-મોહસીન ની તસવીર પર લોકોની પ્રતિક્રિયા પર કંઈ કહ્યું નથી.

May 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
yeh rishta kya kehlata hai producer rajan shahi issued non dating policy
મનોરંજન

Yeh rishta kya kehlata hai: હવે યે રિશ્તા ના સેટ પર પ્રેમ કરવા પર મળશે સજા! શહેજાદા અને પ્રતીક્ષા ને બહાર કર્યા બાદ રાજન શાહી એ લાગુ કરી આ પોલિસી, રોહિત પુરોહિત એ જણાવી હકીકત

by Zalak Parikh April 3, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: સિરીયલ  યે રિશ્તા ક્યા કહેલાતા હૈ વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહી છે. આ સિરિયલ માં હાલ લિપ આવ્યો છે. લિપ બાદ સિરિયલ માં અભીરા ના પાત્ર માં સમૃદ્ધિ શુકલા જોવા મળી રહી છે. લિપ ની શરૂઆત માં અરમાન ની ભૂમિકા શહેજાદા ધામી અને રુહી ની ભૂમિકા માં પ્રતીક્ષા હોનમુખે જોવા મળ્યા હતા પરંતુ બંને ના અનપ્રોફેશનલ બિહેવિયર ને કારણે સિરિયલ ના નિર્માતા રાજન શાહી એ તેમને કાઢી મુખ્ય હતા. હવે શહેજાદા અને પ્રતીક્ષા ના સ્થાને રોહિત અને ગર્વિતા ને લેવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે શો વિશે એક નવું અપડેટ સામે આવ્યું છે. શોના નવા લીડ અભિનેતા રોહિત પુરોહિતે ખુલાસો કર્યો કે આ ઘટના બાદ મેકર્સે કોન્ટ્રાક્ટમાં નવી પોલિસી ઉમેરી છે.

આ સમાચાર પણ વાંચો : Ajay Devgn : 2 એપ્રિલ 1969 ના જન્મેલા, અજય દેવગણ એક ભારતીય અભિનેતા, ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા છે જેઓ મુખ્યત્વે હિન્દી સિનેમામાં કામ કરે છે.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના કોન્ટ્રાકટ માં ઉમેરાઈ નવી પોલોસી 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈના સેટ પર નો ડેટિંગ પોલિસી શરૂ થઈ છે. કોરિયન ઇન્ડસ્ટ્રી સહિત ઘણી જગ્યાએ, સેલેબ્સના કોન્ટ્રાક્ટમાં આ મુદ્દો ઉમેરવામાં આવે છે કે તેઓ તેમના કલાકારોને સેટ પર ડેટ કરી શકતા નથી અને આ નિયમ યે રિશ્તા કહેલાતા હૈના સેટ પર પણ લાગુ કરવામાં આવ્યો છે. આ વાતનો ખુલાસો શોના નવા અરમાન એટલે કે એક્ટર રોહિત પુરોહિતે કર્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન રોહિત ને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું એ અફવાઓમાં કોઈ સત્ય છે કે અભિનેતાઓએ હવે DKP સાથે આગળ વધતા પહેલા નો-ડેટિંગ ક્લોઝ પર સહી કરવી પડશે. આ વાતનો ખુલાસો કરતા રોહિતે જણાવ્યું કે આ અફવા એકદમ સાચી છે અને YRKKH માં જોડાતા પહેલા નો-ડેટિંગ પોલિસી ક્લોઝ જણાવતા કરાર પર સહી પણ કરાવી છે.

#YRKKH Introduces No-Affair Clause After #ShehzadaDhami–#PratikshaHonmukhe‘s Termination, Confirms #RohitPurohit – Exclusivehttps://t.co/g62uteOoMG

— Telly Talk (@TellyTalkIndia) April 2, 2024


તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ડીકેપી પ્રોડક્શન હાઉસે શહેજાદા ધામી અને પ્રતિક્ષા હોનમુખે ને તેમના નોન-પ્રોફેશનલ વર્તનને કારણે શોમાંથી હટાવવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં અને એકબીજા સાથે વાત કરવામાં ઘણો સમય પસાર કરતા હતા. આવી સ્થિતિમાં, શૂટિંગમાં ખલેલ પડી હતી અને તેના કારણે બંનેને બહાર કરવામાં આવ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
yrkkh shruti revealed rajan shahi terminated shahzada dhami and pratiksha honmukhe
મનોરંજન

YRKKH: આ રીતે શહેજાદા અને પ્રતીક્ષા ને બતાવવામાં આવ્યો હતો બહાર નો રસ્તો, અરમાન ની માતા એટલેકે અભિનેત્રી શ્રુતિ એ જણાવી હકીકત

by Zalak Parikh March 30, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

YRKKH: સિરિયલ યે રિશ્તા કયા કહેલાતા હૈ માં લિપ બાદ શહેજાદા ધામી, પ્રતીક્ષા હોનમુખે અને સમૃદ્ધિ શુકલા મુખ્ય ભૂમિકા માં જોવા મળ્યા હતા. શો માં શહેજાદા અરમાન ની ભૂમિકામાં, પ્રતીક્ષા રુહી ની ભૂમિકામાં અને સમૃદ્ધિ અભીરા ની ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે શો માંથી શહેજાદા ધામી અને પ્રતીક્ષા હોનમુખે ને કાઢી મુકવામાં આવ્યા છે. પરંતુ તેમને કેવી રીતે કાઢવામાં આવ્યા હતા તે શો માં અરમાન ની માતા ની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી શ્રુતિ એ મીડિયા ને જણાવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Swatantrya Veer Savarkar Box Office Collection Day 2: રણદીપ હુડાની ફિલ્મની કમાણીમાં બીજા દિવસે જોરદાર ઉછાળો આવ્યો, આટલું કલેક્શન કર્યું..

શ્રુતિ એ જણાવી હકીકત 

એક મીડિયા હાઉસ સાથે શેહજાદા અને પ્રતીક્ષા વિશે વાત કરતા શ્રુતિ એ જણાવ્યું કે, ‘અમને કહેવામાં આવ્યું હતું કે રાજન (રાજન શાહી, નિર્માતા) બધાને મળવા અને વાત કરવા માંગે છે. જો IPL આવી રહી છે તો શોને આગળ કેવી રીતે લઈ જવો. તે પછી અમે એક જ વાત કરતા હતા.પછી રાજન શાહી એ અમને બધાને હોલમાં બોલાવ્યા. તેમને પહેલા આઈપીએલ વિશે વાત કરી કે શોને કેવી રીતે બૂસ્ટ કરવો. અચાનક તેમને કહેવાનું શરૂ કર્યું કે અમે જોઈએ છીએ કે કલાકારો કેવા છે, અમે શોધીએ છીએ, કારણ કે અમે તેમને શોમાં લઈ જવા માંગીએ છીએ, ત્યાં તેમનું વલણ કેવું છે. જેથી વાતાવરણ સારું રહે. ત્યાં સુધી અમને સમજાયું નહીં કે તેઓ શું કહેવા માંગે છે. અમને લાગ્યું કે કંઈક હશે.. અચાનક તેમને કહ્યું કે શહેજાદા, તમે સેટ છોડી શકો છો અને તમારો સમાપ્તિ પત્ર તમને આપવામાં આવશે. તમે 10 મિનિટમાં સેટ પરથી જતા રહો. તમારું કામ અહીં પૂરું થાય છે.’

 

View this post on Instagram

 

A post shared by Tellychakkar Official ® (@tellychakkar)


શ્રુતિ એ પોતાની વાત આગળ વધારતા કહ્યું, ‘અમને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે. અમે એવા હતા કે અમે કોઈની સામે જોતા પણ ન હતા. મને લાગે છે કે તે સમયે બધાને આશ્ચર્ય થયું હશે કે શું થયું. તે પછી તેમને પ્રતિક્ષાને કહ્યું કે સેટ પર તારી જરૂર નથી તો તારું કામ પૂરું થઈ જાય છે. આ રહ્યો તમારો સમાપ્તિ પત્ર. તમે 10-15 મિનિટમાં સેટ છોડી ને જઈ શકો છો. તે સમયે અમે પોતે જ વિચારતા હતા કે શું થયું. ત્યારબાદ અમે જોયું કે તેઓ ઉભા થયા અને ત્યાંથી ચાલ્યા ગયા.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

March 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
rupali ganguli get emotional on anupma set producer rajan shahi and his mother felicitate to actress
મનોરંજન

Rupali Ganguly Anupama: અનુપમા ના સેટ પર ભાવુક થઇ રૂપાલી ગાંગુલી, નિર્માતા રાજન શાહી એ અભિનેત્રી વિશે કહી આવી વાત, બીટીએસ વિડીયો થયો વાયરલ

by Zalak Parikh December 29, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Rupali Ganguly Anupama: સિરિયલ અનુપમા માં રૂપાલી ગાંગુલી અનુપમા નું પાત્ર ભજવી રહી છે. આ શો માં પોતાની દમદાર એક્ટિંગ થી રૂપાલી એ લોકો ના દિલ જીતી લીધા છે. તે દરેક ની ફેવરિટ અભિનેત્રી બની ગઈ છે. તાજેતરમાં, શોના નિર્માતા રાજન શાહી અને તેની માતા દીપા શાહીએ રૂપાલી ગાંગુલી નું સન્માન કર્યું હતું, ત્યારબાદ અભિનેત્રી શોના સેટ પર ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.શોના કલાકારોએ આ પ્રસંગને ખાસ બનાવવા માટે કેક પણ કાપી હતી. કેક કટિંગ સેરેમની બાદ રાજન શાહીએ રૂપાલીના વખાણ કર્યા હતા. વખાણ સાંભળીને રૂપાલી પોતાના આંસુ રોકી ન શકી.

 

રાજન શાહી એ કર્યા રૂપાલી ના વખાણ 

રાજન શાહી એ અનુપમા ના સેટ પર રૂપાલી માટે કેક મંગાવી હતી જેના પર લખેલું હતું ‘રુપાલી ઉર્ફે અનુપમા, અમને તમારા પર ગર્વ છે. તમે મહિલા સશક્તિકરણનો ચહેરો છો.,ત્યારબાદ રાજન શાહી એ કહ્યું,’આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે મારી માતા અહીં છે. શોના નિર્માતા તરીકે, તે હંમેશા રૂપાલી ગાંગુલી ના અભિનયથી પ્રેરિત છે. રૂપાલી-અનુપમા મહિલા સશક્તિકરણ નો ચહેરો બની ગયા છે. તેથી જ અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. હું રૂપાલી નો આટલી મહેનત કરવા બદલ આભાર માનું છું.’ આ સાથે રૂપાલી ને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ દરમિયાન રૂપાલી ગાંગુલી ભાવુક થઈ ગઈ હતી. તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by Tellychakkar Official ® (@tellychakkar)


 

તમને જણાવી દઈએ કે, અનુપમા માં હાલ પાંચ વર્ષ નો લિપ બતાવવામાં આવ્યો છે. જેમાં અનુપમા ની અમેરિકા ની જર્ની બતાવવામાં આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Anupama: અનુપમા માં થશે વધુ એક બાળ કલાકાર ની એન્ટ્રી! સિરિયલ માં ભજવશે આ ભૂમિકા

December 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
yeh rishta kya kehlata hai is taking leap rajan shahi confirm to anita raj entry
મનોરંજન

Yeh rishta kya kehlata hai: હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોડ સ્ટારર સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે લીપ, નિર્માતા રાજન શાહી એ આ અભિનેત્રી ની એન્ટ્રી કરી કન્ફર્મ

by Zalak Parikh October 18, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: સ્ટાર પ્લસ ની સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ટૂંક સમયમાં એક લીપ આવવાનો છે, જેના પછી શો ના પાત્રો થી લઇ ને તેની વાર્તા માં ફેરફાર કરવામાં આવશે. હવે  દર્શકો જાણવા માંગે છે કે શોમાં કયા નવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકા ભજવશે અને વાર્તા કયો વળાંક લેશે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે બોલિવૂડ અભિનેત્રી અનિતા રાજનું શોમાં જોડાવાનું લગભગ કન્ફર્મ થઈ ગયું છે.

 

 યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે લીપ 

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફરી એકવાર લીપ આવશે અને સાથે જ અક્ષરા-અભિમન્યુની વાર્તાનો પણ અંત આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર પહેલા અભિમન્યુ (હર્ષદ ચોપરા) અને પછી અક્ષરા (પ્રણાલી રાઠોડ)ને શોમાંથી દૂર કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, અભિમન્યુ 30 ઓક્ટોબરે તેનો છેલ્લો એપિસોડ શૂટ કરશે અને તેની વાર્તા કાર અકસ્માત ના દ્રશ્ય સાથે સમાપ્ત થશે. જ્યારે કે અક્ષરા એટલે કે પ્રણાલી રાઠોડ તેનો છેલ્લો એપિસોડ 13 નવેમ્બર ના રોજ શૂટ કરશે. 

આ  સમાચાર પણ વાંચો : TMKOC Disha vakani: નવરાત્રી ના ખાસ અવસર પર પરિવાર સાથે જોવા મળી તારક મહેતા ની દયા ભાભી,ચણીયા ચોળી માં સજ્જ દિશા વાકાણી એ લીધી ગરબા પંડાલ ની મુલાકાત, જુઓ વિડીયો

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અનિતા રાજ ની થશે એન્ટ્રી 

એક મીડિયા હાઉસે તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે, “નિર્માતા રાજન શાહીએ લીપ પછી શોમાં સહાયક અભિનેત્રીની એન્ટ્રીની પુષ્ટિ કરી છે. બોલિવૂડ અભિનેત્રી અનિતા રાજ  ટૂંક સમયમાં આ સિરિયલમાં જોવા મળશે. ” આનાથી એ સ્પષ્ટ થાય છે કે દર્શકોને સિરિયલમાં એક મેગા લીપ જોવા મળશે જે પછી વાર્તા એક વળાંક લેશે. આ સાથે જ  શો માં નવા ચહેરાઓ પણ જોવા મળશે. 

October 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક