શહીદ ભગતસિંહનું નામ ક્યારેય એકલુ લેવામાં આવતું નથી, રાજગુરુ અને સુખદેવનું નામ પણ ખૂબ આદર સાથે લેવામાં આવે છે. જેમણે ગુલામીની સાંકળોમાં ભારત માતાને પકડનારા બ્રિટિશ પોલીસ અધિકારીની હત્યા કરી હતી. તેમનું પૂરું નામ શિવરામ રાજગુરુ હતું. તેમનો જન્મ પૂણે જિલ્લાના ખેડ (હાલના રાજગુરુ નગર) નામના ગામમાં 24 ઓગસ્ટ 1908ના થયો હતો. તેઓ માત્ર 22… Continue reading આજનો દિન વિશેષ – શિવરામ હરિ રાજગુરુની જન્મ જયંતિ.
