• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Rajkot Mandal
Tag:

Rajkot Mandal

Rail traffic will be affected due to double track work in Rajkot mandal.
રાજકોટઅમદાવાદ

Rail traffic: રાજકોટ મંડળમાં ડબલ ટ્રેકના કાર્યને કારણે રેલ યાતાયાત પ્રભાવિત થશે.

by Hiral Meria June 9, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Rail traffic: રાજકોટ મંડળના (  Rajkot Mandal ) રાજકોટ-ખાંડેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કાર્ય માટે 9 જૂનથી 29 જૂન, 2024 સુધી બ્લોક લેવામાં આવશે, જેના કારણે અમદાવાદ મંડળમાંથી ( Ahmedabad Mandal  ) ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 

સંપૂર્ણ પણે રદ ટ્રેનો

  1. 26 જૂન થી 29 જૂન 2024 સુધી ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી ( Gandhinagar Capital-Veraval Intercity Express ) રદ રહેશે.
  2. 25 જૂનથી 28 જૂન 2024 સુધી ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી રદ રહેશે.

Rail traffic: આંશિક રીતે રદ થવાવાળી ટ્રેનો ( Express Train ) :

  1. 09 જૂન થી 27 જૂન 2024 સુધી ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વડોદરા થી સુરેન્દ્રનગર વચ્ચે દોડશે અને આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  2. 10 જૂન થી 28 જૂન 2024 સુધી ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર થી વડોદરા વચ્ચે દોડશે અને આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  3. 23 જૂન, 2024 ના રોજ, બરૌનીથી ચાલતી ટ્રેન નંબર 09570 બરૌની-રાજકોટ સ્પેશિયલ સુરેન્દ્રનગર સ્ટેશન પર સૉર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે અને આ ટ્રેન સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  4. 28 જૂન 2024 ની ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ સુરેન્દ્રનગરથી સૉર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  5. 24 જૂન, 2024 ના રોજ, રીવા થી ચાલતી ટ્રેન નંબર 22938 રીવા-રાજકોટ એક્સપ્રેસ સુરેન્દ્રનગર સ્ટેશન પર સૉર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે અને આ ટ્રેન સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  6. 27 જૂન 2024 ની ટ્રેન નંબર 20913 રાજકોટ-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી સૉર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 
  7. 25 જૂન, 2024 ના રોજ, જડચર્લા થી ચાલતી ટ્રેન નંબર 09576 જડચર્લા-રાજકોટ સ્પેશિયલ વાંકાનેર સ્ટેશન પર સૉર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે અને આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  8. 24 અને 25 જૂન 2024ના રોજ, સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસને વાંકાનેર સ્ટેશન પર સૉર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે અને આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  9. 26 અને 27 જૂન 2024ની ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ વાંકાનેરથી સૉર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન રાજકોટ-વાંકાનેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  10. 24 જૂન, 2024 ના રોજ, બાંદ્રા ટર્મિનસથી ચાલતી ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસને સુરેન્દ્રનગર સ્ટેશન પર સૉર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે અને આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  11. 25 જૂન, 2024 ના રોજ, ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી સૉર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

Rail traffic: રિશેડ્યૂલ થવાવાળી ટ્રેનો:

  1. 13 જૂન 2024ની ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસ ઓખાથી 2 કલાક 40 મિનિટના વિલંબ સાથે 16.45 કલાકે પ્રસ્થાન કરશે.
  2. 21 જૂન 2024ની ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ઓખા થી 4 કલાકના વિલંબ સાથે 16.15 કલાકે પ્રસ્થાન કરશે.
  3. 26 જૂન 2024 ની ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ વેરાવળ થી 2 કલાક 30 મિનિટના વિલંબ સાથે 12.35 કલાકે પ્રસ્થાન કરશે.
  4. 26 જૂન 2024ની ટ્રેન નંબર 19218 વેરાવળ બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ વેરાવળથી 1 કલાક 30 મિનિટના વિલંબ સાથે 13.20 કલાકે પ્રસ્થાન કરશે.
  5. 24 જૂન 2024 ની ટ્રેન નંબર 16334 તિરુવનંતપુરમ-વેરાવળ એક્સપ્રેસ તિરુવનંતપુરમથી 6 કલાકના વિલંબ સાથે 21.45 કલાકે પ્રસ્થાન કરશે.
  6. 25 જૂન 2024 ની ટ્રેન નંબર 19320 ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ ઈન્દોરથી 5 કલાકના વિલંબ સાથે તારીખ 26.06.2024ના રોજ 03.20 કલાકે પ્રસ્થાન કરશે.
  7. 25 જૂન 2024 ની ટ્રેન નંબર 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ જબલપુર થી 4 કલાકના વિલંબ સાથે 18.00 કલાકે પ્રસ્થાન કરશે.

આ સમાચાર પણ વાંચો:  Lok Sabha Elections 2024 : રાયબરેલી કે વાયનાડ? રાહુલ ગાંધી કઈ સીટ છોડશે; અટકળો તેજ; જાણો ક્યારે લેશે નિર્ણય?

Rail traffic: માર્ગ માં રેગુલેટ (લેટ) થવાવાળી ટ્રેનો:

  1. ટ્રેન નંબર 22925 અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ માર્ગમાં તારીખ 09.06.2024ના રોજ 1 કલાક 55 મિનિટ, 10.06.2024ના રોજ 1 કલાક 55 મિનિટ, 15.06.2024ના રોજ 10 મિનિટ અને 19.06.2024ના રોજ 55 મિનિટ રેગુલેટ કરવામાં આવશે.
  2. તારીખ 08.06.2024 ના રોજ નાહરલગુન થી ચાલતી ટ્રેન નંબર 09526 નાહરલગુન -હાપા સ્પેશલ ને માર્ગમાં 1 કલાક રેગુલેટ કરવામાં આવશે.
  3. તારીખ 11.06.2024 ના રોજ જામનગરથી ચાલતી ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસને માર્ગમાં 20 મિનિટ રેગુલેટ કરવામાં આવશે.
  4. ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ માર્ગમાં 11.06.2024, 12.06.2024, 13.06.2024 અને 15.06.2024ના રોજ 20 મિનિટ રેગુલેટ કરવામાં આવશે.
  5. તારીખ 19.06.2024ના રોજ ગુવાહાટીથી ચાલતી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસને માર્ગમાં 4 કલાક રેગુલેટ કરવામાં આવશે.
  6. તારીખ 19.06.2024 ના રોજ સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસને માર્ગમાં 1 કલાક અને 20 મિનિટ રેગુલેટ કરવામાં આવશે.
  7. તારીખ 20.06.2024 ના રોજ ઓખાથી ચાલતી ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસને માર્ગમાં 20 મિનિટ રેગુલેટ કરવામાં આવશે.
  8. તારીખ 23.06.2024 ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ચાલતી ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-જામનગર એક્સપ્રેસને માર્ગમાં 3 કલાક રેગુલેટ કરવામાં આવશે.
  9. તારીખ 24.06.2024 ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ચાલતી ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-હાપા એક્સપ્રેસને માર્ગમાં 3 કલાક રેગુલેટ કરવામાં આવશે.

રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ ની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો: Today’s Horoscope : આજે ૦૯ જૂન ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

June 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક