News Continuous Bureau | Mumbai Ram Mandir Donation Scam અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરમાં ભક્તોની આસ્થા સાથે ચેડા થવાનો મામલો હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. મંદિરના ચઢાવામાં થયેલી કરોડોની ચોરી અને કમિશનખોરી મામલે SIT દ્વારા સઘન તપાસ ચાલી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને 15 દિવસનો સંયમ રાખવાની અપીલ કરી છે, જ્યારે… Continue reading Ram Mandir Donation Scam રત્નજડિત હાર અને ચરણ પાદુકા ગાયબ; અનિલ મિશ્રા અને ટિન્નુ યાદવ પર તપાસનો ગાળિયો
