Tag: ramayan

  • Ranbir Kapoor : સોશિયલ મીડિયા પર હોબાળો: રણબીર કપૂર ફિશ ખાતો પકડાયો! ‘રામાયણ’ની તૈયારી માટેના નોનવેજ છોડવાના દાવા પર સવાલ

    Ranbir Kapoor : સોશિયલ મીડિયા પર હોબાળો: રણબીર કપૂર ફિશ ખાતો પકડાયો! ‘રામાયણ’ની તૈયારી માટેના નોનવેજ છોડવાના દાવા પર સવાલ

    News Continuous Bureau | Mumbai

    Ranbir Kapoor : રણબીર કપૂર ની ઓફ-સ્ક્રીન લાઈફ હવે તેની ઓન-સ્ક્રીન ઈમેજ કરતાં વધુ ચર્ચામાં છે. તેની આવનારી ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવવાની ખબર આવ્યા બાદ દાવો થયો હતો કે રણબીરે નોનવેજ અને સ્મોકિંગ છોડ્યું છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ આ દાવા પર પ્રશ્નો ઊભા કર્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Dharmendra Update: ધર્મેન્દ્ર નું 89 મી વર્ષે થયું નિધન; આમિર-અમિતાભ સહિત દિગ્ગજો પહોંચ્યા સ્મશાન ઘાટ

    વાયરલ વીડિયો શું બતાવે છે?

    ‘ડાઈનિંગ વિથ ધ કપૂર્સ’ના એપિસોડમાંથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં રણબીર ફિશ કરી ખાતો જોવા મળે છે. આ પછી ફેન્સે PR ટીમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. ઘણા યુઝર્સે લખ્યું કે “એક તરફ PR ટીમ કહે છે કે રણબીરે નોનવેજ છોડ્યું છે, બીજી તરફ તે ફિશ ખાતો દેખાઈ રહ્યો છે.” સોશિયલ મીડિયા પર યુઝર્સે PR ટીમને નિશાન બનાવીને કહ્યું: “આવા સ્ટેટમેન્ટ આપવાની શું જરૂર હતી?” કેટલાકે મજાકમાં લખ્યું કે PR ટીમને બદલી દેવી જોઈએ.


    રણબીર કપૂર ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવશે એવી ચર્ચા છે. ફેન્સ આ ફિલ્મને લઈને ઉત્સુક છે, પરંતુ આ વિવાદે સોશિયલ મીડિયા પર ગરમ ચર્ચા શરૂ કરી દીધી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

     

     

  • Krish Pathak: કોણ છે કૃષ પાઠક જેને સારા ખાન સાથે કર્યા છે લગ્ન, રામાનંદ સાગર ની રામાયણ ના લક્ષ્મણ સાથે છે ખાસ સંબંધ

    Krish Pathak: કોણ છે કૃષ પાઠક જેને સારા ખાન સાથે કર્યા છે લગ્ન, રામાનંદ સાગર ની રામાયણ ના લક્ષ્મણ સાથે છે ખાસ સંબંધ

    News Continuous Bureau | Mumbai

    Krish Pathak: ટીવી જગતની જાણીતી અભિનેત્રી સારા ખાને 6 ઓક્ટોબર, 2025ના રોજ અભિનેતા કૃષ પાઠક સાથે કોર્ટ મેરેજ કર્યા છે. કૃષ, રામાનંદ સાગર ની ‘રામાયણ’માં લક્ષ્મણનો રોલ કરનારા સુનીલ લહરી ના પુત્ર છે. બંનેએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા. સારા અને કૃષે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને આ ખુશખબરી આપી છે.

    આ સમાચાર પણ વાંચો : Soha Ali Khan: અમૃતા સિંહ સાથેના સંબંધ પર સોહા અલી ખાને કર્યો ખુલાસો, એક્સ ભાભી વિશે કહી આવી વાત

    કોણ છે કૃષ પાઠક?

    કૃષ પાઠક એક અભિનેતા છે અને તેમણે 2016માં ‘POW: બંદી યુદ્ધ કે’થી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સુનીલ લહરીના પુત્ર છે, જેમણે રામાનંદ સાગરની ‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા ભજવી હતી. કૃષે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ માત્ર 9 મહિનાના હતા ત્યારે તેમના માતા-પિતા અલગ થઈ ગયા હતા અને તેમની માતાએ તેમને એકલે હાથે પાળ્યો હતો. કૃષે જણાવ્યું કે “મેં ક્યારેય લગ્ન કરવા વિશે વિચાર્યું નહોતું કારણ કે મારી પરવરિશ એકલી માતા સાથે થઈ હતી. પરંતુ જ્યારે હું સારાને મળ્યો, બધું બદલાઈ ગયું.” સારા કહે છે કે “જ્યારે અમે સાથે રહેવા લાગ્યા, ત્યારે મને કૃષ મારા પતિ જેવો લાગતો હતો. કોર્ટ મેરેજનો અનુભવ ખૂબ ખાસ રહ્યો.”

     

    View this post on Instagram

     

    A post shared by Saaraa Khan (@ssarakhan)


    સારા ખાને 2007માં ‘સપના બાબુલ કા… બિદાઈ’થી અભિનય કરિયર શરૂ કર્યો હતો. તે ‘સસુરાલ સિમર કા’, ‘પ્રીત સે બધી ડોરી’, ‘ભાગ્યલક્ષ્મી’ જેવા શોમાં જોવા મળી છે. તે ‘Bigg Boss 4’ અને ‘Nach Baliye 6’ જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લઈ ચુકી  છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ramayan: ઇંદિરા કૃષ્ણન એ રામાયણ ને લઈને કર્યો મોટો ખુલાસો, પાત્રો ના ઘરેણાં અને કપડાં પર કરી આવી વાત

    Ramayan: ઇંદિરા કૃષ્ણન એ રામાયણ ને લઈને કર્યો મોટો ખુલાસો, પાત્રો ના ઘરેણાં અને કપડાં પર કરી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Ramayan: નિતેશ તિવારી (Nitesh Tiwari) દ્વારા નિર્મિત “રામાયણ” (Ramayan) ફિલ્મ હાલમાં ચર્ચામાં છે. ફિલ્મમાં રણબીર કપૂર (Ranbir Kapoor) રામના પાત્રમાં, યશ (Yash) રાવણના પાત્રમાં અને સાઈ પલ્લવી (Sai Pallavi) સીતાના પાત્રમાં જોવા મળશે. સિનિયર એક્ટ્રેસ ઇંદિરા કૃષ્ણન (Indira Krishnan) માતા કૌશલ્યાનું પાત્ર ભજવી રહી છે. તેણે જણાવ્યું કે ફિલ્મમાં દરેક પાત્રને અસલી સોનાના (Gold) ઘરેણાં પહેરાવવામાં આવ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ‘ક્યુકી સાસ ભી કભી બહૂ થી’ ના સેટ પર અભિનેતા પર નારાજ થઇ એકતા કપૂર! બંને વચ્ચે નો ટકરાવ બન્યો ચર્ચા નો વિષય

    કપડાં અને જ્વેલરી માટે ખાસ ડિઝાઇન

    ઇંદિરાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે રિમ્પલ અને હરપ્રીત (Rimple & Harpreet) દ્વારા દરેક પાત્ર માટે અલગ-અલગ કપડાં ડિઝાઇન કરવામાં આવ્યા છે. દરેક ડ્રેસ એકબીજાથી અલગ છે અને ખૂબ જ આકર્ષક છે. દરેક પાત્રના લુક માટે અલગ કલર કોમ્બિનેશન અને લુક ટેસ્ટ કરવામાં આવ્યા હતા.ઇંદિરાએ કહ્યું કે તેમના કપડાં અને ઘરેણાં એટલા ભારે અને ભવ્ય હતા કે આખું મેકઅપ ટેબલ એ જ વસ્તુઓથી ભરેલું રહેતું. દરેક શોટ પહેલા લુક ટેસ્ટ કરવામાં આવતો કે સ્ક્રીન પર કેવી રીતે દેખાશે. નિતેશ તિવારીએ દરેક પાત્રના લુક માટે ખૂબ જ કાળજી રાખી છે.

     

    View this post on Instagram

     

    A post shared by Pinkvilla (@pinkvilla)


    ઇંદિરા કૃષ્ણન અગાઉ રણબીર કપૂર સાથે ફિલ્મ ‘એનિમલ’ (Animal)માં પણ કામ કરી ચૂકી છે. હવે ‘રામાયણ’માં તેની સાથે ફરી સ્ક્રીન શેર કરી રહી છે. ફિલ્મનું ફર્સ્ટ લુક ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે અને દર્શકોમાં ભારે ઉત્સાહ છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ranbir Kapoor New Look: રણબીર કપૂર ની નવો લુક જોઈ ચાહકો થયા આશ્ચર્યચકિત,અભિનેતા નો આવો અવતાર જોઈ લોકો એ આપી પ્રતિક્રિયા

    Ranbir Kapoor New Look: રણબીર કપૂર ની નવો લુક જોઈ ચાહકો થયા આશ્ચર્યચકિત,અભિનેતા નો આવો અવતાર જોઈ લોકો એ આપી પ્રતિક્રિયા

    News Continuous Bureau | Mumbai

    Ranbir Kapoor New Look: બોલીવૂડ એક્ટર રણબીર કપૂર ફરી એકવાર પોતાના લુકને લઈને ચર્ચામાં છે. હાલમાં જ પાપારાઝી સાથે મળતી વખતે તેનો નવો લુક સામે આવ્યો છે. ક્લીન શેવ અને નાના હેરકટ જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘણા યુઝર્સે તો તેને “એનિમલથી બાળક” કહીને ટિપ્પણીઓ કરી છે.

    આ સમાચાર પણ વાંચો :  Rekha and Amitabh bachchan: રણજીત એ અભિનેત્રી રેખા ને લઈને કર્યો મોટો ખુલાસો, અમિતાભ સાથે એક સાંજ વિતાવવા માટે છોડી હતી આ ફિલ્મ

    સોશિયલ મીડિયા પર વાયરલ થયો લુક

    રણબીરનો નવો લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. વીડિયોમાં તે પાપારાઝી સાથે ફોટા ક્લિક કરાવતો જોવા મળે છે. તેના ચહેરા પર ક્લીન શેવ અને ટૂંકા વાળ સાથે એકદમ યુવા અને તાજો  લુક જોવા મળે છે. ફેન્સે તેને “કોલેજ સ્ટુડન્ટ”  જેવી ઉપમા આપી છે.કેટલાક ફેન્સે રણબીરના નવા લુકને ખૂબ પસંદ કર્યો છે, જ્યારે કેટલાક તેના જૂના બિયર્ડ લુકને મિસ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “એનિમલથી બર્ફી સુધી, રણબીર બધું મેનેજ કરી લે છે.” આ લુક તેની આગામી ફિલ્મ માટે હોવાની શક્યતા છે.

     

    View this post on Instagram

     

    A post shared by Varinder Chawla (@varindertchawla)


    રણબીર હાલમાં સંજય લીલા ભંસાલી ની ફિલ્મ ‘લવ એન્ડ વોર’  માં કામ કરી રહ્યા છે જેમાં તેના સાથે આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ પણ છે. ઉપરાંત તે નિતેશ તિવારીની ‘રામાયણ’ અને ‘એનિમલ પાર્ક’  જેવી ફિલ્મોમાં પણ વ્યસ્ત છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Singham again: સિંઘમ અગેન સામે સેન્સર બોર્ડ ની લાલ આંખ, રોહિત શેટ્ટી ને ફિલ્મ ના અમુક સીન ને લઈને આપ્યો આવો આદેશ

    Singham again: સિંઘમ અગેન સામે સેન્સર બોર્ડ ની લાલ આંખ, રોહિત શેટ્ટી ને ફિલ્મ ના અમુક સીન ને લઈને આપ્યો આવો આદેશ

    News Continuous Bureau | Mumbai

    Singham again: સિંઘમ અગેન દિવાળી ના અવસર પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ ભૂલ ભુલૈયા 3 સાથે ટકરાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે એવી માહિતી સામે આવી છે કે સિંઘમ અગેન ને સેન્સર બોર્ડ દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે અને રોહિત શેટ્ટીને કેટલાક ફેરફારો કરવા માટે કહેવામાં આવ્યું છે.તેમજ સેન્સર બોર્ડે રોહિત શેટ્ટી ને ફિલ્મ માંથી  કેટલાક સીન ડિલીટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે ફિલ્મને U/A પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : Naga chaitanya: શોભિતા સાથે લગ્ન ના બંધન માં બંધાતા પહેલા નાગા ચૈતન્ય એ કર્યું આ મહત્વપૂર્ણ કામ, સામંથા સાથે જોડાયેલો છે મામલો

    સિંઘમ અગેન માંથી ડીલીટ કરવામાં આવ્યા અમુક સીન 

    ‘સિંઘમ અગેન’ને રામાયણ સાથે જોડવામાં આવી છે. આવી સ્થિતિમાં બોર્ડે 7.12 મિનિટના ફૂટેજને સેન્સર કર્યા છે જેથી ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે.મીડિયા રિપોર્ટ મુજબ સેન્સર બોર્ડે ફિલ્મ ના નિર્માતાઓને ભગવાન રામ, સીતા માતા અને ભગવાન હનુમાનના 23 સેકન્ડ લાંબા ‘મેચ કટ’ સીનને હટાવવાની વિનંતી કરી છે. ખાસ કરીને, સિંઘમ, અવની અને સિમ્બા સાથેના દ્રશ્યને દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે.


    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેન્સર બોર્ડે  રોહિત શેટ્ટીને રાવણ દ્વારા સીતાને પકડવા, ખેંચવા અને ધક્કો મારવાના 16 સેકન્ડના સીનને હટાવવા માટે કહ્યું છે. આ સાથે હનુમાનને સળગાવીને સિમ્બા સાથે છેડખાની ના 29 સેકન્ડના સીનને પણ હટાવી દેવા કહ્યું છે.તેમજ ટીમને 26 સેકન્ડના સંવાદ અને દ્રશ્યને દૂર કરવા પણ કહ્યું કારણ કે તેને લાગ્યું કે તે પડોશી રાજ્ય અને ભારત વચ્ચેના આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધો પર નકારાત્મક અસર કરી શકે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Mumbai Banganga tank : પ્રાચીન બાણગંગા ના દાદરા ને પહોંચેલું નુકસાન જુઓ. વિડિયો અહીં

    Mumbai Banganga tank : પ્રાચીન બાણગંગા ના દાદરા ને પહોંચેલું નુકસાન જુઓ. વિડિયો અહીં

        News Continuous Bureau | Mumbai

    Mumbai Banganga tank :આર્થિક રાજધાની મુંબઈમાં પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા બાણગંગા સરોવર ( Banganga Lake ) ના જીર્ણોદ્ધારની કામગીરી પાલિકા દ્વારા  હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં  16 ઐતિહાસિક દીપસ્તંભોને  રીડેવલપ ની સાથોસાથ તળાવની આસપાસનાં પથ્થરનાં પગથિયાંને ​રિપેર કરવાની, ભક્તિ-પરિક્રમાનો માર્ગ વિકસાવવાની અને પગથિયાં પરના અતિક્રમણને દૂર કરવાની બાબતનો સમાવેશ થાય છે. જોકે આ નવીનીકરણ અને સફાઈ દરમિયાન સીડીઓને ( Steps ) નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.  

    Mumbai Banganga tank : પ્રાચીન બાણગંગા ના દાદરા ને નુકસાન 

    વાસ્તવમાં  દક્ષિણ મુંબઈમાં રાજભવન નજીક સ્થિત પુરાતત્વીય ( Century old heritage ) મહત્વના બાણગંગા તળાવની સફાઈ અને સુંદરતા અભિયાન દરમિયાન મંગળવારે કોન્ટ્રાક્ટર દ્વારા તળાવના પગથિયાં પર બુલડોઝર ઉતારવામાં આવ્યું હતું.  જેના કારણે પથ્થરની બનેલી સીડીઓ તૂટી ગઈ હતી. રિનોવેશનના નામે આ હેરિટેજને થઈ રહેલા નુકસાનને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  

    Mumbai Banganga tank : બાણગંગા નું ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ 

    બાણગંગા સરોવરનો ઉલ્લેખ માત્ર રામાયણ ( Ramayan ) માં જ નથી, તેનું ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ પણ છે. એક જૂની વાર્તા મુજબ સીતાના અપહરણ પછી જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ તેની શોધમાં ભટકતા હતા ત્યારે તેઓ પણ થોડા દિવસો માટે આ વિસ્તારમાં આવ્યા હતા. તે દરમિયાન જ્યારે તેને તરસ લાગી ત્યારે તેણે જમીનમાં તીર માર્યું અને પછી પાતાળ ગંગા પ્રગટ થઈ. એ જ પાતાળ ગંગા આજે બાણગંગા તરીકે ઓળખાય છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો પોતાના પૂર્વજોની શાંતિ માટે પિંડદાન કરવા આવે છે. 

    આ સમાચાર પણ વાંચો : Banganga Tank: મુંબઈના ઐતિહાસિક તળાવ બાણગંગા ને નુકસાન, પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢા એક્શનમાં; આપ્યા આ નિર્દેશ..

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • IIT Bombay disrespecting Ramayan: IIT મુંબઈમાં અભિવ્યક્તિના નામે ભગવાન રામ અને માતા સીતાનું અપમાન, સીતાના પાત્રના મુખે અશ્લીલ સંવાદો…

    IIT Bombay disrespecting Ramayan: IIT મુંબઈમાં અભિવ્યક્તિના નામે ભગવાન રામ અને માતા સીતાનું અપમાન, સીતાના પાત્રના મુખે અશ્લીલ સંવાદો…

    News Continuous Bureau | Mumbai 

    IIT Bombay disrespecting Ramayan:IIT બોમ્બેમાં રામાયણ પર ભજવાઈ રહેલા નાટક દરમિયાન હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવાનો મામલો સામે આવ્યો છે. તેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યા છે. અગાઉ પોંડિચેરી યુનિવર્સિટીમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. વાસ્તવમાં, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સ્થિત IIT બોમ્બેમાં સાંસ્કૃતિક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 31 માર્ચે ‘પર્ફોર્મિંગ આર્ટ ફેસ્ટિવલ’ યોજાયો હતો. તે રામાયણ પર આધારિત હતી અને તેમાં ભગવાન રામની ટીકા કરવામાં આવી હતી. 

    રાહોવન ( Rahovan ) નામના આ નાટકમાં નારીવાદી મુદ્દાના નામે ભગવાન રામના પાત્ર સાથે છેડછાડ કરવામાં આવી હતી. પાત્રોના નામ થોડા બદલાવ્યા હતા. આ નાટક અત્યંત અભદ્ર હતું. અહેવાલો અનુસાર, IIT મુંબઈના ઓપન એર થિયેટરમાં કેટલાક વિદ્યાર્થીઓ ( Students ) દ્વારા તેનું મંચન કરવામાં આવ્યું હતું. આ નાટક કથિત રીતે રામાયણથી ( Ramayan ) પ્રેરિત હતું અને તેમાં માતા સીતા, ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ પ્રત્યે અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. સંવાદો અશ્લીલ હતા અને અભિવ્યક્તિ પણ અશ્લીલ હતી. આ નાટકમાં ભગવાન શ્રી રામને ( Lord Ram ) એક શૈતાન તરીકે દર્શાવવામાં આવ્યા હતા અને તે પણ બતાવવામાં આવ્યું હતું કે તેઓ માતા સીતા ( Sita ) પ્રત્યે હિંસક વર્તન કરતા હતા.

      IIT બોમ્બેના કેટલાક હિંદુ વિદ્યાર્થીઓએ નાટકના લેખક, દિગ્દર્શક અને અભિનય વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે..

    આજની સામાજિક માનસિકતા અને સામ્યવાદી વિચારધારા અનુસાર સંવાદો બનાવીને માતા સીતા અને ભગવાન શ્રી રામનું અપમાન કરવામાં આવ્યું હતું. બતાવવામાં આવ્યું હતું માતા સીતા રાવણથી ખુશ હતી.

    આ સમાચાર પણ વાંચો :  Lok sabha Election 2024: ઈન્દિરા ગાંધીના હત્યારાનો પુત્ર પંજાબની ફરીદકોટ બેઠક પરથી ચૂંટણી લડશે, જાણો કોની સાથે થશે મુકાબલો?

    આ રામકથામાં સામ્યવાદી લેખકોએ ( Communist writers ) મહિલાઓનો સંદર્ભ બતાવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાવણે માતા સીતાને તેમની પરવાનગી વિના સ્પર્શ કર્યો ન હતો. પછી આ મૂળભૂત પ્રશ્ન કોઈ પૂછતું નથી કે રાવણે માતા સીતાનું અપહરણ કેમ કર્યું? જો તેણે દુષ્ટ દ્રષ્ટિથી માતા સીતાનું અપહરણ કર્યું ન હતું તો તેણે આવું શા માટે કર્યું?

    શું કોઈ પણ પુરૂષ કોઈ પણ પરિણીત સ્ત્રીને ઉપાડી લે અને પછી તેને ત્યાં લઈ જઈને કહી શકે કે તે તેને પરવાનગી વિના સ્પર્શ નહીં કરે અને જો તેના આધારે તેનો મહિમા કરવામાં આવે તો આનાથી વધુ હાસ્યાસ્પદ બીજું કંઈ ન હોઈ શકે. જો અપહરણકર્તા આટલો મહાન અને બહાદુર હતો, તો તે પરિણીત સ્ત્રીને તેની સંમતિ વિના તેના શહેરમાં કેવી રીતે લાવી શક્યો, અને તે પણ જ્યારે તે મહિલાનો પતિ ત્યાં ન હતો.

    આ નાટક થયા બાદ, IIT બોમ્બેના કેટલાક હિંદુ વિદ્યાર્થીઓએ નાટકના લેખક, દિગ્દર્શક અને અભિનય વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. IIT બોમ્બેએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

     

  • Arun Govil:  રામાયણ માં રણબીર કપૂર ને કાસ્ટ કરવા પર રામ એ આપી પ્રતિક્રિયા, અરુણ ગોવિલે અભિનેતા વિશે કહી આવી વાત

    Arun Govil: રામાયણ માં રણબીર કપૂર ને કાસ્ટ કરવા પર રામ એ આપી પ્રતિક્રિયા, અરુણ ગોવિલે અભિનેતા વિશે કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai 

    Arun Govil: રામાયણ તેની સ્ટારકાસ્ટ ને કારણે ચર્ચામાં રહે છે. આ ફિલ્મ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભૂમિકામાં જોવા મળશે. આ અગાઉ રામાનંદ સાગર ની રામાયણ માં અરુણ ગોવિલ એ ભગવાન રામ ની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા ભજવીને અરુણ ગોવિલ ઘર ઘર માં લોકપ્રિય બન્યા હતા. હવે એક ઇન્ટરવ્યૂ દરમિયાન અરુણ ગોવિલે રણબીર કપૂર ના રામ નું પાત્ર ભજવવા વિશે વાત કરી હતી. 

    આ સમાચાર પણ વાંચો : Ramayan: રામાયણ માં થઇ વધુ એક અભિનેતા ની એન્ટ્રી! રણબીર કપૂર ની ફિલ્મ માં ભજવશે વિભીષણ ની ભૂમિકા

     

    અરુણ ગોવિલે રણબીર કપૂર ના કર્યા વખાણ 

    મીડિયા સાથે ની વાતચીત દરમિયાન અરુણ ગોવિલે નિતેશ તિવારીની ‘રામાયણ’ અને રણબીર કપૂર ના પાત્ર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. મીડિયા સાથે વાત કરતાં અરુણ ગોવિલે કહ્યું, ‘આ ફિલ્મ હિટ થશે કે નહીં તે તો સમય જ કહેશે. અગાઉથી કંઈ કહી શકાય નહીં, પરંતુ જ્યાં સુધી રણબીરની વાત છે, તે એક સારો અને મહેનતુ અભિનેતા છે. તેણે ઘણા એવોર્ડ પણ જીત્યા છે. હા, પણ જ્યાં સુધી હું તેને ઓળખું છું, તેઓ ખૂબ સંસ્કારી બાળકો છે. તે એક પ્રામાણિક અભિનેતા છે, તેની પાસે મૂલ્યો અને સંસ્કૃતિ છે. મને લાગે છે કે તે આ રોલ સારી રીતે નિભાવશે.’


    મીડિયા રિપોર્ટ અનુસાર, અરુણ ગોવિલ નિતેશ તિવારીની ‘રામાયણ’માં રાજા દશરથની ભૂમિકા ભજવી શકે છે. જોકે હજુ સુધી નિતેશ તિવારી કે અરુણ ગોવિલ તરફ થી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.  

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

     

  • Ramayan: રામાયણ માં થઇ વધુ એક અભિનેતા ની એન્ટ્રી! રણબીર કપૂર ની ફિલ્મ માં ભજવશે વિભીષણ ની ભૂમિકા

    Ramayan: રામાયણ માં થઇ વધુ એક અભિનેતા ની એન્ટ્રી! રણબીર કપૂર ની ફિલ્મ માં ભજવશે વિભીષણ ની ભૂમિકા

    News Continuous Bureau | Mumbai 

    Ramayan: નિતેશ તિવારી એ જ્યારથી રામાયણ ની જાહેરાત કરી છે ત્યારથી તે ચર્ચામાં છે. આ ફિલ્મ ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે. તાજેતર માં ફિલ્મ ના પ્લોટ વિશે ખુલાસો થયો હતો. જે મુજબ આ ફિલ્મ ત્રણ ભાગ માં રિલીઝ થશે. આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ ને લઈને પણ રોજ નવા અપડેટ સામે આવતા રહે છે.રિપોર્ટ મુજબ  ફિલ્મનું શૂટિંગ આ મહિને શરૂ થવા જઈ રહ્યું છે અને તેમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હવે તાજા સમાચાર એ છે કે હરમન બાવેજા આ મેગા-બજેટ ફિલ્મમાં વિભીષણની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : Ramayana: નિતેશ તિવારી ત્રણ પાર્ટ માં બનાવશે. રામાયણ, આ સીન સાથે પૂરો થશે રણબીર કપૂર ની ફિલ્મ નો પાર્ટ વન

    રામાયણ માં થઇ હરમન બાવેજા ની એન્ટ્રી 

    અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે, રામાયણ માં વિભીષણ ની ભૂમિકા માટે સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ નો સંપર્ક કરવામાં આવ્યો છે. હવે એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, હરમન બાવેજા રાવણના ભાઈ વિભીષણ ની ની ભૂમિકા ભજવવા માટે ફાઇનલ કરવામાં આવ્યો છે.

     

    View this post on Instagram

     

    A post shared by Harman s baweja (@iamharmanbaweja)


    તમને જણાવી દઈએ કે નિતેશ તિવારી ની રામાયણ માં રણબીર કપૂર ભગવાન રામ અને સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકામાં જોવા મળશે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

     

  • Ramayan: રણબીર કપૂર ની અભિનેત્રી બનશે આ સ્ટારકિડ! શું નિતેશ તિવારી ની રામાયણ માં ભજવશે માતા સીતા ની ભૂમિકા?

    Ramayan: રણબીર કપૂર ની અભિનેત્રી બનશે આ સ્ટારકિડ! શું નિતેશ તિવારી ની રામાયણ માં ભજવશે માતા સીતા ની ભૂમિકા?

    News Continuous Bureau | Mumbai 

    Ramayan: નિતેશ તિવારી ની રામાયણ તેની સ્ટારકાસ્ટ ને કારણે ચર્ચામાં રહે છે. મીડિયા માં ફિલ્મ ને સ્ટારકાસ્ટ ને લઈને એવા એહવાલ આવ્યા હતા કે, આ ફિલ્મ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભુમિકા માં અને સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકા માં જોવા મળશે. આ ઉપરાંત રાવણ ના રોલ માં યશ, વિભીષણ ના રોલ માં વિજય સેતુપતિ અને હનુમાન ના રોલ માં સની દેઓલ જોવા મળશે. હવે લેટેસ્ટ મીડિયા રિપોર્ટ મુજબ જ્હાન્વી કપૂર સીતાનું પાત્ર ભજવશે. 

    આ સમાચાર પણ વાંચો : Poonam pandey: લોકો ની આકરી ટીકા થી કંટાળી ગઈ પૂનમ પાંડે, એક નોટ શેર કરી કહી આવી વાત

    જ્હાન્વી કપૂર ભજવશે માતા સીતા ની ભૂમિકા!

    મીડિયા માં ફિલ્મ રામાયણ ની સ્ટારકાસ્ટ ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે. આ ફિલ્મ માં ભગવાન રામ ની ભૂમિકા માટે રણબીર કપૂર ને ફાઇનલ કરવામાં આવ્યો છે. અને માતા સીતા ની ભૂમિકા માટે સાઈ પલ્લવી નું નામ સામે આવ્યું હતું પરંતુ હવે મીડિયા ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ માતા સીતા ની ભૂમિકા માટે જ્હાન્વી કપૂર ની પસંદગી કરવામાં આવી છે. સૂત્રના જણાવ્યા અનુસાર, જ્હાન્વી એ નીતિશ સાથે ફિલ્મ ‘બવાલ’ માં કામ કર્યું છે અને તેને લાગે છે કે તે સીતાના રોલમાં તે ફિટ થશે.જો કે આ સમાચાર અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.