News Continuous Bureau | Mumbai Ranvir shorey ram mandir: અયોધ્યા રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અભિનેતા રણવીર શોરી ની એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. રણવીર શોરી અગાઉ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના વિરોધમાં હતા અને તેઓ ઈચ્છતા હતા કે ત્યાં હોસ્પિટલ અથવા સ્મારક બનાવવામાં આવે. પરંતુ હવે રણવીર શોરીએ… Continue reading Ranvir shorey ram mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બોલિવૂડ અભિનેતા રણવીર શોરી એ માંગી માફી, રામ મંદિર ને લઈને આપ્યું હતું આવું નિવેદન, જાણો સમગ્ર મામલો
