ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો. મુંબઈ ,16 એપ્રિલ 2021. શુક્રવાર. જ્યાં દેશ ની જૂની અને પ્રતિષ્ઠિત બેંકો બંધ થઇ રહી છે અથવા બીજી …
rbi
-
-
વેપાર-વાણિજ્ય
આગામી રવિવારે બેંકો ની આરટીજીએસ સેવા 14 કલાક માટે બંધ રહેશે. રિઝર્વ બેન્કે કરી જાહેરાત.
ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો. મુંબઈ,13 એપ્રિલ 2021. મંગળવાર. રિઝર્વ બેન્કે કરેલી જાહેરાત મુજબ, આગામી રવિવાર એટલે 18 એપ્રિલે બેંકોની આરટીજીએસ (Real Time Gross …
-
ભારતીય રિઝર્વ બેંકએ વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. આરબીઆઇએ રેપોરેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3. 35 ટકા પર …
-
વેપાર-વાણિજ્ય
બેંકોને રાહત જનતાનો મરો: લોન મોરેટોરિયમ મામલે સુપ્રીમ કોર્ટે આપ્યો આ મહત્વપૂર્ણ ચુકાદો
સુપ્રીમ કોર્ટે લોન મારેટોરિયમ મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે લોન મોરાટોરિયમ એટલે કે EMIમાં છૂટની અવધીનું સંપૂર્ણ વ્યાજ માફ કરવાનો …
-
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ મહારાષ્ટ્રના નાસિકમાં સ્થિત ઈન્ડિપેંડેંસ કો-ઓપરેટિવ બેંક માંથી નાણાં ઉપાડવા પર પ્રતિબંધ લગાવી દીધી છે. 6 મહિનાના માટે …
-
વેપાર-વાણિજ્ય
રીઝર્વ બેંક ઓફ ઇંડિયા ભારત સરકાર ના બોન્ડ ખરીદીને અધધધ… આટલા હજાર કરોડ આપશે. જાણો આંખો પહોળી કરનાર વિગત…
રિઝર્વ બેન્કે ઓપન માર્કેટ ઓપરેશન્સ મારફત રૂપિયા ૨૦,૦૦૦ કરોડના સરકારી બોન્ડસ ખરીદ કરવાની જાહેરાત કરી છે. બજારમાં પૂરતા પ્રમાણમાં લિક્વિડિટી પૂરી પાડવા …
-
ભારતીય રિઝર્વ બેન્કે આજે નવી ક્રેડિટ પોલીની જાહેરાત કરી છે. RBIએ આ વખતે પણ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેનો મતલબ …
-
હાલના નિયમો મુજબ ATM માંથી એક નિર્ધારિત મર્યાદા સુધી જ કોઈ પણ ચાર્જ વગર પૈસા કાઢી શકો છો. ત્યારપછી ATMના ઉપયોગ પર …
-
વેપાર-વાણિજ્ય
RBI એ જારી કર્યા આંકડા :ભારતના વિદેશી હુંડિયામણમાં ઐતિહાસિક શિખરેથી ડોલરનો ઘટાડો થયો. જાણો વિગતે
દેશમાં વિદેશી મુદ્રા ભંડારમાં 15મી જાન્યુઆરીએ પૂરા થયેલા અઠવાડિયામાં 1.839 ડૉલર્સ ઘટીને 584.242 અબજ ડૉલર્સ જેટલો રહ્યો હતો. રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં …
-
વેપાર-વાણિજ્ય
500 અને 1000 નોટ બાદ 100, 10 અને 5ની ચલણી નોટો સાથે પણ આવુ જ થશે?? શું થશે જુની નોટનું જાણો અહીં..
100, 10 અને 5 રૂપિયાની જૂની નોટોના પરિભ્રમણને લઈને આરબીઆઈ દ્વારા એક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર માર્ચ-એપ્રિલ પછી …