News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર રાજ્યના લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ઠાકરે સરકારે CNG પર વેલ્યુ એડેડ ટેક્સના દરો ઘટાડવાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આથી એક એપ્રિલથી રાજ્યમાં સીએનજી પર 13.5 ટકાની જગ્યાએ ફક્ત 3 ટકા જ આપવા પડશે. એટલે કે સીએનજીના નવા દર 1 એપ્રિલથી… Continue reading ઠાકરે સરકારે જનતાને આપ્યા ગુડ ન્યૂઝ, CNG પર લાગતાં VATમાં એક ઝાટકે 10 ટકાથી વધુનો કર્યો ઘટાડો. આ તારીખથી થશે નવા દર લાગુ
