News Continuous Bureau | Mumbai PMVKY : તાજેતરમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી(PM Modi) દ્વારા “પીએમ વિશ્વકર્મા કૌશલ યોજના”ની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીએ(Gopal Shetty) ૧૭ સપ્ટેમ્બરના રોજ લાગુ કરાયેલી આ યોજનાનો લાભ(benefit) નાગરિકોને મળે તે સુનિશ્ચિત કરવા તૈયારી કરી છે. જ્યારે વિશ્વકર્મા સમાજના શ્રી લોહાર સુતાર જ્ઞાની હિતેચ્છક મંડળ (મુંબઈ)એ સંસદસભ્ય ગોપાલ શેટ્ટીનો સંપર્ક કર્યો,… Continue reading PMVKY : પીએમ વિશ્વકર્મા કૌશલ યોજનાનો લાભ સમાજના છેલ્લા વર્ગ સુધી પહોંચે તે માટે સાંસદ ગોપાલ શેટ્ટીએ અભિયાન શરૂ કર્યું
