DCM Ajit Pawar :રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મોટી રાહત મળી છે. આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાયેલી સંપત્તિ મુક્ત કરવામાં આવી છે. દિલ્હી ટ્રિબ્યુનલ કોર્ટે આ મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પાર્થ પવાર અને સુનેત્રા પવારની જપ્ત કરેલી સંપત્તિને પણ મુક્ત કરી દીધી છે. સ્પાર્કલિંગ સોઇલ, ગુરુ કોમોડિટીઝ, ફાયર પાવર એગ્રી ફાર્મ અને નિબોધ… Continue reading DCM Ajit Pawar : શપથ ગ્રહણના બીજા દિવસે અજિત પવારને મળી મોટી રાહત, કોર્ટે અધધ 1000 કરોડની જપ્ત સંપત્તિ મુક્ત; જાણો શું સમગ્ર મામલો..
