News Continuous Bureau | Mumbai જો રુટએ(Joe Root) આજે ઇંગ્લેન્ડની(England) ટેસ્ટ ટીમનાં(test team) કેપ્ટન(captain) પદ પરથી રાજીનામું (Resignation)આપી દીધું છે. તાજેતરમાં જ જૉ રૂટની કેપ્ટનશીપમાં …
resignation
-
-
આંતરરાષ્ટ્રીય
ઈમરાન ખાનનો મોટો દાવ. તમામ સાંસદોએ રાજીનામા ધરી દીધા અને મંજુર પણ થઈ ગયા. હવે વિપક્ષ વિહીન પાકિસ્તાન. તો શું ચૂંટણી થશે? જાણો પાકિસ્તાનમાં ચાલી રહેલા દાવપેચ વિશે..
News Continuous Bureau | Mumbai પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન(Pakistan Ex PM) ઈમરાન ખાન(Imran Khan)ની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના 123 સાંસદોએ રાજીનામા આપી દીધા છે, …
-
આંતરરાષ્ટ્રીય
બોલો હવે શું કહેશો? ઇમરાન વડાપ્રધાન પદેથી ઉતર્યા કે તરત જ 100 સાંસદોએ રાજીનામા ધરી દીધાં. જાણો વિગતે…
News Continuous Bureau | Mumbai શાહબાઝ શરીફને (PM Shehbaz Sharif)દેશના 23મા વડા પ્રધાન (PM) તરીકે બિનહરીફ ચૂંટ્યા અને દેશમાં અનિશ્ચિતતાની સ્થિતિનો પણ અંત આવ્યો. …
-
આંતરરાષ્ટ્રીય
મોટા સમાચાર : આ વિપક્ષી નેતા સર્વાનુમતે ચૂંટાયા નવા પ્રધાનમંત્રી, સંસદમાં થયું વોટિંગ… જાણો વિગતે
News Continuous Bureau | Mumbai પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પડી ગયા બાદ હવે નવા વડાપ્રધાનની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાની સંસદમાં થયેલા …
-
News Continuous Bureau | Mumbai આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન રેડ્ડીની પાર્ટીના તમામ મંત્રીઓએ પોતાના રાજીનામા ધરી દીધા છે. આ રાજ્યમાં કુલ 24 મંત્રીઓ હતા. મુખ્યમંત્રી …
-
આંતરરાષ્ટ્રીય
શ્રીલંકાની ખસ્તા હાલત, આર્થિક સંકટ વચ્ચે સેન્ટ્રલ બેંકના ગવર્નરે આપ્યું રાજીનામું, રાષ્ટ્રપતિએ વિપક્ષને કરી આ અપીલ
News Continuous Bureau | Mumbai ઈતિહાસની સૌથી ભયાનક કટોકટીનો સામનો કરી રહેલ શ્રીલંકાની હાલત બદથી બત્તર થઈ રહી છે. સમગ્ર કેબિનેટના રાતોરાત રાજીનામાં બાદ …
-
આંતરરાષ્ટ્રીય
ભારતના આ પાડોશી દેશમાં વધ્યુ રાજકીય સંકટ, પ્રધાનમંત્રીના દીકરા સહિત આખી કેબિનેટે અડધી રાત્રે આપ્યું રાજીનામું; જાણો વિગતે
News Continuous Bureau | Mumbai શ્રીલંકા હાલ અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દરમિયાન, રવિવારે મોડી રાત્રે શ્રીલંકા સરકારના સમગ્ર …
-
આંતરરાષ્ટ્રીય
અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા પાકના વડા પ્રધાન ઈમરાન ખાનને લાગ્યો મોટો ઝટકો, આટલા મંત્રી લાપતા.. જાણો વિગતે
News Continuous Bureau | Mumbai પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈને મોટો ઝટકો લાગ્યો છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા ઈમરાન ખાનની …
-
રાજ્ય
ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ કોંગ્રેસ નેતાઓ આકરા પાણીએ, આ નેતાએ સોનિયા ગાંધીને પત્ર લખીને પ્રિયંકાને હાંકી કાઢવા કરી માગ; જાણો વિગતે
News Continuous Bureau | Mumbai યુપી વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસની ખરાબ રીતે હાર થઈ હતી. પાર્ટી માત્ર બે સીટો જીતી શકી હતી. આ હાર …
-
રાજ્ય
આખરે જેલમાં બેઠેલા મંત્રી નવાબ મલિક પાસેથી બધા જ વિભાગો છીનવી લેવામાં આવ્યા. જાણો કોને કયો વિભાગ વહેંચી દેવાયો… જાણો વિગતે
News Continuous Bureau | Mumbai હાલ જેલમાં બંધ રહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકના રાજીનામાની ભાજપ દ્વારા સતત માગણી …