News Continuous Bureau | Mumbai Rishi Panchami : સપ્તમ મનવન્તરના ૭ ઋષિઓએ ( Sages ) માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે. આજે આ સાત ઋષિઓનું સ્મરણ કરી એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીએ, નવી પેઢીને આ સાત ઋષિનો પરિચય જરૂરથી આપજો. Rishi Panchami : કશ્યપ ઋષિ બ્રહ્માજીના ( Brahma ) માનસપુત્ર એવા મરીચિ ઋષિના… Continue reading Rishi Panchami: ઋષિપાંચમમાં કરો આ સપ્તમ મનવન્તરના ૭ ઋષિઓનું સ્મરણ, નવી પેઢીને જરૂરથી આપો તેમનો પરિચય.
