News Continuous Bureau | Mumbai Rohit Pawar on BJP: શરદ પવાર (Sharad Pawar) ની વિચારસરણી ત્યાંથી શરૂ થાય છે. જ્યાં ભાજપ (BJP) ની રાજકીય વિચારસરણી સમાપ્ત થાય છે. વિધાનસભ્ય રોહિત પવારે (Rohit Pawar) ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે ઘર, પાર્ટી, એનસીપી (NCP) જ નહીં પરંતુ બે પાર્ટીઓ તોડી નાખી છે, તેથી તેના મૂળ પર પ્રહાર કરવો જરૂરી… Continue reading Rohit Pawar on BJP: ભાજપે ઘર તોડ્યું, પક્ષ તોડ્યો, માત્ર NCP જ નહીં, બે પક્ષો તોડ્યા; રોહિત પવારે ભાજપ પર સાધ્યું નિશાન… જાણો વિગતવાર અહીં…
