News Continuous Bureau | Mumbai RSS leader Indresh Kumar: લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રમાં એનડીએની સરકાર બની ગઈ છે. જો કે આ વખતે લોકસભા ચૂંટણી ( Loksabha Election result ) માં ભાજપને બહુમતી મળી નથી. ત્યારે લોકસભા ચૂંટણીમાં ભાજપ ( BJP ) ને અપેક્ષા મુજબ પરિણામ ન મળતા સંઘના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારે ભાજપના નેતાઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે… Continue reading RSS leader Indresh Kumar: ‘જેઓએ રામની ભક્તિ કરી…’; ભાજપને ‘અહંકારી’ ગણાવ્યા બાદ RSSના દિગ્ગજ નેતા નિવેદનથી ફરી ગયા.. કરી સ્પષ્ટતા..
