News Continuous Bureau | Mumbai Sambit Patra Jagannath Remark : હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે અને રાજકીય નેતાઓમાં આક્ષેપ-પ્રતિ આક્ષેપોનો દોર જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે ભાજપના લોકસભા ઉમેદવાર સંબિત પાત્રાએ ભગવાન જગન્નાથ મોદીના ભક્ત હોવાનું જણાવીને નવો વિવાદ જગાવ્યો છે. Sambit Patra Jagannath Remark : ‘મોદીજીને ભગવાનના ભક્ત… Continue reading Sambit Patra Jagannath Remark : ભાજપના આ નેતાની જીભ લપસી, ભગવાન જગન્નાથને ગણાવી દીધા પીએમ મોદીના ભક્ત; હવે માંગી માફી..
