News Continuous Bureau | Mumbai Gujarat Rajya Sanskrit Board : બોર્ડના લોગોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે અનાવરણ: * યોજના પંચકમ અન્વયે સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના – સંસ્કૃત સંવર્ધન સહાયતા…
sanskrit
-
-
વિજ્ઞાન-ટેકનોલોજીદેશ
Harappa Civilisation: હવે વૈજ્ઞાનિકો અને સંસ્કૃત વિદ્વાનો સાથે મળીને ઋગ્વેદ પર કરશે આ મોટું સંશોધન, શું કોઈ રહસ્ય બહાર આવશે?..
by Bipin Mewadaby Bipin MewadaNews Continuous Bureau | Mumbai Harappa Civilisation: ઋગ્વેદ એ પ્રાચીન ભારતમાં લખાયેલ સૌથી પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાંનો એક છે. આ સંસ્કૃત ભાષાનો સૌથી જૂનો ગ્રંથ માનવામાં આવે…
-
સુરત
Sanskrit: સંસ્કૃત’ની સરસ્વતી: ભરૂચ વતની આ ૨૩ વર્ષીય વિધાર્થીનીને સંસ્કૃત ભાષામાં M.A.ની પદવી સાથે ૩ ગોલ્ડ મેડલ એનાયત
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Sanskrit: વીર નર્મદ યુનિ. ખાતે યોજાયેલા ૫૫મા પદવીદાન સમારોહમાં ( graduation ceremony ) ભરૂચ વતની ૨૩ વર્ષીય સરસ્વતી રાઠોડે સંસ્કૃત ભાષામાં…
-
ઇતિહાસ
Mahesh Chandra Nyayratna Bhattacharya: 1836 માં 22 ફેબ્રુઆરીના રોજ જન્મેલા, મહામહોપાધ્યાય પંડિત મહેશચંદ્ર ન્યાયરત્ન ભટ્ટાચાર્ય સંસ્કૃતના ભારતીય વિદ્વાન હતા, અને 1876 અને 1895 ની વચ્ચે સંસ્કૃત કોલેજના આચાર્ય હતા.
News Continuous Bureau | Mumbai Mahesh Chandra Nyayratna Bhattacharya: 1836 માં 22 ફેબ્રુઆરીના રોજ જન્મેલા, મહામહોપાધ્યાય પંડિત મહેશચંદ્ર ન્યાયરત્ન ભટ્ટાચાર્ય સંસ્કૃતના ભારતીય વિદ્વાન હતા, અને…
-
રાજ્યદેશ
Gyanvapi Case : જ્ઞાનવાપીમાં ASI સર્વેમાં મળી આવેલ શિલાલેખમાંથી થયા આ મોટા ખુલાસા…
by Bipin Mewadaby Bipin MewadaNews Continuous Bureau | Mumbai Gyanvapi Case : વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના સંકુલ પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ( ASI ) ના અહેવાલે સાબિત કર્યું છે કે જ્ઞાનવાપી…
-
ઇતિહાસ
Babu Gulabrai: 16 જાન્યુઆરી 1888ના રોજ જન્મેલા બાબુ ગુલાબરલ આધુનિક હિન્દી સાહિત્યમાં નોંધપાત્ર વ્યક્તિ હતા.
News Continuous Bureau | Mumbai Babu Gulabrai: 16 જાન્યુઆરી 1888ના રોજ જન્મેલા બાબુ ગુલાબરલ આધુનિક હિન્દી સાહિત્યમાં નોંધપાત્ર વ્યક્તિ હતા. તેમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ભાષા…
-
દેશ
શું જમ્મુ-કાશ્મીરમાં સંસ્કૃત ગુરુકુલની સ્થાપના થશે? મહંત રોહિત શાસ્ત્રીએ શંકરાચાર્યને મળ્યા બાદ કરી આ વિનંતી.
News Continuous Bureau | Mumbai આ પ્રસંગે મહંત રોહિત શાસ્ત્રીએ જગદગુરુ પુરી શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતી શંકરાચાર્યને જમ્મુ-કાશ્મીર ( jammu Kashmir ) આવવાનું આમંત્રણ પણ…
-
ખેલ વિશ્વ
ઓહો શું વાત છે- ના હિન્દી- ના અંગ્રેજી- કડકડાટ સંસ્કૃતમાં ક્રિકેટ કોમેન્ટ્રી- જુઓ મજેદાર વિડીયો
News Continuous Bureau | Mumbai સંસ્કૃત(Sanskrit )ને વિશ્વની સૌથી જૂની ભાષા અને તમામ ભારતીય ભાષા(Indian language)ઓની જનની માનવામાં આવે છે. આ ઉપરાંત સંસ્કૃતને ‘દેવવાણી’ પણ…
-
દેશ
ભારતની તમામ ભાષાઓની જનની સંસ્કૃત નહીં બને ભારતની રાષ્ટ્રભાષા- સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી અને પુછ્યો આ સવાલ
News Continuous Bureau | Mumbai દેવોની ભાષા સંસ્કૃત(Sanskrit)ને રાષ્ટ્ર ભાષા ઘોષિત કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટ(Supreme court) દ્વારા ફગાવી દેવામાં આવી છે. જાહેરહિતની…
-
વધુ સમાચાર
વિશ્વ સંસ્કૃત દિવસ- જેને કહેવાય છે દેવોની ભાષા-જાણો કેમ અને ક્યારથી ઉજવવામાં આવે છે આ ખાસ દિવસ
News Continuous Bureau | Mumbai સંસ્કૃત(Sanskrit) એટલે એ ભાષા(Language) જેમાં આપણા શાસ્ત્રો(scriptures) લખાયા છે. સંસ્કૃત એટલે એ ભાષા જે અનેક ભાષાઓની જનની(origin of languages) છે.…