• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - sfio
Tag:

sfio

Gautam Adani Clean Chit Bombay High Court clears Gautam Adani, case ongoing since 2012
Main PostTop Postવેપાર-વાણિજ્ય

Gautam Adani Clean Chit: ગૌતમ અદાણી ક્લીન ચિટ: બોમ્બે હાઈકોર્ટે ગૌતમ અદાણીને ક્લિન ચીટ આપી, 2012થી કેસ ચાલુ હતો

by kalpana Verat March 18, 2025
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai 

Gautam Adani Clean Chit: બોમ્બે હાઈકોર્ટે સોમવારે અબજોપતિ ગૌતમ અદાણી (Gautam Adani) અને તેમના ભાઈ રાજેશ અદાણી (Rajesh Adani)ને 2012થી ચાલી રહેલા એક કેસમાં ક્લીનચીટ આપી છે. અદાણી ગ્રુપ (Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભાઈને આ કેસમાં મોટી રાહત મળી છે.

Gautam Adani Clean Chit:  2012થી કોર્ટમાં કેસ ચાલુ હતો.

આ કેસ 2012નો છે, જ્યારે સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO)એ અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (Adani Enterprises Limited) અને તેના પ્રમોટરો સામે આક્ષેપો લગાવ્યા હતા. આ ચાર્જશીટમાં ગૌતમ અદાણી અને તેમના ભાઈ રાજેશ અદાણી સહિત 12 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.

Gautam Adani Clean Chit: કેસના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો.

મુંબઈ મજિસ્ટ્રેટની અદાલતે 2014માં ગૌતમ અદાણીને આક્ષેપમુક્ત કર્યા હતા, પરંતુ SFIOએ આ આદેશને પડકાર્યો હતો. 2019માં સેશન્સ કોર્ટએ આ કેસને ફરીથી શરૂ કર્યો.

આ સમાચાર પણ વાંચો :  Adani Group Motilal Nagar : ધારાવી બાદ હવે ગોરેગાંવનો આ વિસ્તાર પણ ગૌતમ અદાણી કરશે રીડેવલ્પ; લગાવી સૌથી વધુ બોલી ..

Gautam Adani Clean Chit: હાઈકોર્ટનો નિર્ણય આવકારદાયક.

ગૌતમ અદાણી અને રાજેશ અદાણીએ સેશન્સ કોર્ટના આદેશને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હવે હાઈકોર્ટે તેમને તમામ આક્ષેપોમાંથી મુક્ત કરી દીધા છે.

March 18, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
SFIO arrests Chartered Accountant in Hyderabad for role during demonetisation
દેશ

SFIO એ નોટબંધી દરમિયાન ભૂમિકા બદલ હૈદરાબાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ધરપકડ કરી.

by Hiral Meria September 18, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

ચોક્કસ બાતમીના આધારે, કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સીરીયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO)ના અધિકારીઓએ, પોલીસ કમિશ્નર, મુંબઈના સહયોગથી, 13.9.2023 ના રોજ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ( Chartered Accountant ) શ્રી નલીન પ્રભાત પંચાલની નિત્યાંક ઈન્ફ્રાપાવર એન્ડ મલ્ટીવેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડની કાર્યવાહીના સંદર્ભમાં જારી કરાયેલા સમન્સનું સન્માન કરવામાં નિષ્ફળતા બદલ ( arrest ) ધરપકડ કરી હતી.

SFIO અધિકારીઓએ નોટબંધીના ( demonetisation ) સમયગાળા દરમિયાન નિત્યાંક ઈન્ફ્રાપાવર એન્ડ મલ્ટિવેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડની ભૂમિકાની તપાસ હાથ ધરી હતી અને સ્પેશિયલ કોર્ટ VIII એડલ સમક્ષ કંપની અને વ્યક્તિઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. મેટ્રોપોલિટન સેશન્સ જજ, હૈદરાબાદ (સ્પેશિયલ કોર્ટ) દ્વારા સમન્સ જારી કરવા છતાં, શ્રી પંચાલ હૈદરાબાદની વિશેષ અદાલત સમક્ષ હાજર થવામાં નિષ્ફળ રહ્યા હતા. સ્પેશિયલ કોર્ટ, હૈદરાબાદ( Hyderabad  ) દ્વારા જારી કરાયેલ બિન-જામીનપાત્ર ધરપકડ વોરંટના અનુસંધાનમાં ધરપકડ કરવામાં આવી હતી, અને તેમને 13.09.2023 ના રોજ હૈદરાબાદની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યી હતી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Surat: “ટીબી મુક્ત ઉમરપાડા” કાર્યક્રમ અંતર્ગત ૭૦ દર્દીઓને છ માસ માટે દત્તક લઈ ન્યુટ્રીશન કીટ આપવાનો પ્રારંભ કરાયો.

September 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ઇડી એટલે કે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ધરપકડો ચાલુ જ રહેશે-હવે મળ્યું સુપ્રીમ કોર્ટનું સમર્થન

by Dr. Mayur Parikh July 28, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

દેશની સર્વોચ્ચ અદાલતે(Supreme Court) મની લોન્ડરિંગના(Money Laundering) વિભિન્ન કેસમાં પૂછપરછનો સામનો કરી રહેલા નેતાઓને ઝટકો આપ્યો છે. સાથે જ કોર્ટે મની લોન્ડરિંગ હેઠળ ED ની ધરપકડના(Arrest) અધિકારને યોગ્ય ઠેરવ્યો છે. કોર્ટે કહ્યું કે ED ની ધરપકડની પ્રક્રિયા મનમાની નથી.

 પ્રાપ્ત જાણકારી મુજબ વિવિધ આરોપીઓ(Accused) દ્વારા સુપ્રીમ કોર્ટમાં લગભગ ૨૫૦ જેટલી અરજીઓ દાખલ થઈ હતી જેના પર સુનાવણી બાદ કોર્ટે આ આદેશ આપ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે ઈડી અધિકારીઓ માટે મની લોન્ડરિંગના કેસમાં કોઈ અપરાધીને અટકાયતમાં લેવાનો સમય ધરપકડા આધારને જણાવવું જરૂરી નથી.  સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં ઈડીની તપાસ(ED investigation), ધરપકડ અને સંપત્તિને એટેચ(Attach property ) કરવાનો અધિકાર યથાવત રાખ્યો છે. આ સાથે જ કોર્ટે કહ્યું કે તપાસ દરમિયાન ઈડી, SFIO, DRI ના અધિકારીઓ (પોલીસ ઓફિસર નહીં) સામે નોંધાયેલા નિવેદનો પણ કાયદેસર પુરાવા છે. આ સાથે જ કોર્ટે કહ્યું કે આરોપીને ઈઝ્રૈંઇ (ફરિયાદની કોપી) આપવી પણ જરૂરી નથી. આરોપીને જણાવી દેવામાં આવે કે તેને કા આરોપ હેઠળ ધરપકડ કરાઈ રહ્યા છે તે જણાવવું પૂરતું છે. 

આ સમાચાર પણ વાંચો : ભારતનો પાસપોર્ટ મજબૂત- 60 દેશોમાં જવા માટે અગાઉથી વિઝા નહીં લેવા પડે

કાર્તિ ચિદમ્બરમ(Karti Chidambaram), અનિલ દેશમુખની(Anil deshmukh) અરજી સહિત કુલ ૨૪૨ અરજીઓ પર આ ચુકાદો આવ્યો છે. કોર્ટે કહ્યું કે  ECIR હેઠળ ધરપકડનો ઈડીનો હક યથાવત રહેશે. ધરપકડની પ્રક્રિયા મનમાની નથી. જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને સીટી રવિ કુમારની સ્પેશિયલ બેન્ચે આ ચુકાદો આપ્યો. 

જસ્ટિસ ખાનવિલકરે(Justice Khanwilkar) ચુકાદો આપતા કહ્યું કે સવાલ એ હતો કે કેટલાક સંશોધન કરાયા છે, તે થઈ શકે તેમ ન હતા. સંસદ(parliament) દ્વારા સંશોધન કરી શકાતા હતા કે નહીં, આ સવાલ અમે ૭ જજાેની પેનલ માટે ખુલ્લો છોડ્યો છે. કોર્ટે કહ્યું કે કલમ ૩ હેઠળ ગુનો ગેરકાયદેસર લાભ પર આધારિત છે. ૨૦૦૨ કાયદા હેઠળ અધિકારી કોઈના ઉપર ત્યાં સુધી કેસ ન ચલાવી શકે જ્યાં સુધી એવી ફરિયાદ કોઈ સક્ષમ મંચ સમક્ષ પ્રસ્તુત ન કરવામાં આવે. કલમ ૫ બંધારણીય રીતે માન્ય છે. આ એક સંતુલનકારી કાર્યપ્રદાન કરે છે અને દેખાડે છે કે અપરાધની આવકની ભાળ કેવી રીતે મેળવી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈડીના અધિકારીઓ માટે મની લોન્ડરિંગ મામલામાં કોઈ આરોપીને અટકાયતમાં લેવાનો સમય ધરપકડના આધારનો ખુલાસો કરવો જરૂરી નથી. કોર્ટે તમામ ટ્રાન્સફર અરજીઓને પછી સંબંધિત હાઈકોર્ટને મોકલી આપી. જે લોકોને વચગાળાની રાહત છે તે ચાર અઠવાડિયા સુધી રહેશે. જ્યાં સુધી ખાનગી પક્ષકાર કોર્ટ પાસેથી રાહત પાછી ખેંચવાની માંગણી ન કરે ત્યાં સુધી.

July 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક