News Continuous Bureau | Mumbai Shardiya Navratri 2024 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી (navratri) નો પ્રારંભ થઇ ગયો છે. નવરાત્રિને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો બીજો દિવસ છે એટલે કે આજે બીજું નોરતું છે. આજના આ પાવન દિવસે ઘરે બેઠા જ 52 શક્તિપીઠો ( Shakti peeth… Continue reading Shardiya Navratri 2024 : બોલ મારી અંબે…..જય જય અંબે.. આજે નવલી નવરાત્રી બીજું નોરતું; ઘરે બેઠા જ કરો 52 શક્તિપીઠોમાંના એક ગબ્બર જ્યોતના દર્શન..
Tag: shakti peeth
Sangeet Natak Akademi: સંગીત નાટક અકાદમી દ્વારા આ તારીખ દરમિયાન દેશમાં સાત અલગ-અલગ શક્તિપીઠો ખાતે ‘શક્તિ – સંગીત અને નૃત્ય ઉત્સવ’નું આયોજન
News Continuous Bureau | Mumbai Sangeet Natak Akademi: દેશમાં મંદિરની પરંપરાઓને પુનર્જીવિત કરવા માટે સંગીત નાટક અકાદમી, કલા પ્રવાહની શ્રેણી હેઠળ, પવિત્ર નવરાત્રિ દરમિયાન ‘શક્તિ એ સંગીત અને નૃત્યનો તહેવાર’ ( Shakti – Sangeet and nritya Utsav ) શીર્ષક હેઠળ ઉત્સવનું આયોજન કરી રહી છે, જે આજથી એટલે કે 9મી એપ્રિલ 2024થી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિ નવ દેવીઓની… Continue reading Sangeet Natak Akademi: સંગીત નાટક અકાદમી દ્વારા આ તારીખ દરમિયાન દેશમાં સાત અલગ-અલગ શક્તિપીઠો ખાતે ‘શક્તિ – સંગીત અને નૃત્ય ઉત્સવ’નું આયોજન
Bahuchara Mata Temple : શક્તિપીઠ બહુચરાજી માતાજીના નવા ભવ્ય મંદિરનું કરાશે નિર્માણ, મંદિરના શિખરો પર 86 ફૂટે લહેરાશે ધજા…
News Continuous Bureau | Mumbai Bahuchara Mata Temple : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શ્રદ્ધાળુઓની લાગણી ધ્યાને રાખીને શ્રી બહુચર માતાજી (Bahuchara Mata)ના ભવ્ય નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના ધર્મપ્રેમી ભક્તોને દર્શન માટેની સગવડો ધ્યાને લઈ સોમનાથ, દ્વારકા, પાવાગઢના મંદિરના વિકાસની જેમ જ બહુચરાજી મંદિર નું નિર્માણ કરાશે.… Continue reading Bahuchara Mata Temple : શક્તિપીઠ બહુચરાજી માતાજીના નવા ભવ્ય મંદિરનું કરાશે નિર્માણ, મંદિરના શિખરો પર 86 ફૂટે લહેરાશે ધજા…
જ્વાલા દેવી મંદિર.
ભારતમાં 51 શક્તિપીઠો છે અને કાંગરા જિલ્લામાં જ્વાલા દેવી મંદિર તેમાંથી એક છે. મંદિર કાંગરા જિલ્લાના જ્વાલામુખી ગામમાં સ્થિત છે. આ મંદિર તે સ્થાન છે જ્યાં સતીની જીભ પડી હોવાનું મનાય છે. દંતકથા અનુસાર, એક ભરવાડને એક ટેકરીની ટોચ પર ભયાનક અગ્નિ જોઈ અને તેણે રાજાને આ વિશે કહ્યું. રાજા સ્થળ પર ગયા અને ત્યાં… Continue reading જ્વાલા દેવી મંદિર.
બહુચરાજી શક્તિપીઠ.
ગુજરાતમાં મહેસાણા પાસે આવેલ આ સ્થાન એટલે બહુચરાજી. કહેવાય છે કે આ જગ્યાએ સતી માતાનો ડાબો હાથ પડ્યો હતો. આ મંદિરની એવી માન્યતા છે કે જો કોઈ બાળક સમયસર બોલતા શીખતું નથી કે પછી અટકી અટકીને બોલે છે તો આ મંદિરની બાધા રાખવાથી બાળક જલ્દી જ બોલતું થઇ જાય છે. અહિયાં ચૈત્ર મહિનામાં બહુ મોટો… Continue reading બહુચરાજી શક્તિપીઠ.
