News Continuous Bureau | Mumbai Banaskantha: ગુજરાતનું ( Gujarat ) પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે ( Ambaji Mata Mandir ) રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો ( Devotees ) દર્શને આવતા હોય છે, તો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે ભેટ પણ ધરતા હોય છે, ત્યારે ભક્ત દ્વારા અંબાજી મંદિર ( Ambaji Temple ) માં 1 કિલો… Continue reading Banaskantha: શક્તિપીઠ અંબાજીમાં ફરી વહી દાનની સરવાણી! ભક્તે કર્યું આટલા કિલો સોનાનું દાન…
Tag: shaktipeeth
Shaktipeeth: હવે તમે ઘરે બેઠા આ શક્તિપીઠનો મેળવી શકશો પ્રસાદ, ઓનલાઈન બુકિંગની સુવિધા થઈ શરૂ!
News Continuous Bureau | Mumbai Shaktipeeth: વિશ્વભરમાંથી ભક્તો ( Devotees ) ભારતના મંદિરોમાં ( temples ) દર્શન કરવા આવે છે. આ મંદિરોમાં ચાર ધામ, માતાના શક્તિપીઠ અને જ્યોતિર્લિંગ મુખ્ય છે. હિમાચલ પ્રદેશમાં ( Himachal Pradesh ) ઘણા પ્રખ્યાત મંદિરો છે, તેમાંથી એક ઉનામાં સ્થિત મા ચિંતપૂર્ણી મંદિર છે. ચિંતપૂર્ણી મંદિર ( Chintapurni Temple ) શક્તિપીઠ છે. માતારાણીના દર્શન કરવા… Continue reading Shaktipeeth: હવે તમે ઘરે બેઠા આ શક્તિપીઠનો મેળવી શકશો પ્રસાદ, ઓનલાઈન બુકિંગની સુવિધા થઈ શરૂ!
ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં હવે માઈભક્તોને પ્રસાદમાં મોહનથાળના બદલે મળશે આ વસ્તુનો પ્રસાદ..
News Continuous Bureau | Mumbai ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિરમાં દેશ-વિદેશથી લોકો દર્શન કરવા આવે છે. બનાસકાંઠાના અંબાજી મંદિરમાં હવેથી મોહનથાળનો પ્રસાદ નહીં મળે. અહીં આવતા ભક્તોને હવે મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ મળશે. અંબાજી મંદિરમાં માને ધરાવવામાં આવતો રાજભોગ ગણાતો મોહનથાળનો પ્રસાદ ભક્તોને આજથી જ મળવાનું બંધ થઇ જશે. આજથી જ ભક્તોને ચીકીનો પ્રસાદ વહેંચવામાં આવશે. મહત્વનું છે… Continue reading ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં હવે માઈભક્તોને પ્રસાદમાં મોહનથાળના બદલે મળશે આ વસ્તુનો પ્રસાદ..
શક્તિપીઠ અંબાજી મંદિરમાં જોવા મળ્યો અલૌકિક નજારો- ચાચર ચોકમાં તારલાથી ભરેલું આકાશ નીચે ઉતર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા- જુઓ અદભુત વિડીયો
News Continuous Bureau | Mumbai શક્તિપીઠ અંબાજી(Shaktipeeth) ખાતે શરદ પૂર્ણિમા(Ambaji Temple)નું વિશેષ મહત્વ અને મહાત્મ્ય રહેલું છે. આ દિવસે દેશભરમાંથી માઇભક્તો મા અંબા(Maa AMba)ના દર્શન માટે આવતા હોય છે ત્યારે આ પાવન દિવસે અંબાજી મંદિર(Ambaji Temple)ના ચાચર ચોકમાં મહાઆરતી(Maha Aarti)નું આયોજન કરવામાં આવ્યું હતું. Maha Arti at #Ambaji today pic.twitter.com/eFCJhSSa2V — Pankaj Kumar, IAS (@pkumarias) October 9,… Continue reading શક્તિપીઠ અંબાજી મંદિરમાં જોવા મળ્યો અલૌકિક નજારો- ચાચર ચોકમાં તારલાથી ભરેલું આકાશ નીચે ઉતર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા- જુઓ અદભુત વિડીયો
નવલી નવરાત્રીનું ત્રીજું નોરતું – આજના પાવન દિવસે ઘરે બેઠા કરો દેવોની ભૂમિ હિમાચલ પ્રદેશમાં સ્થિત માતા ચિંતપૂર્ણીના લાઈવ દર્શન
News Continuous Bureau | Mumbai માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી(navratri)નો પ્રારંભ સોમવારથી થઇ ગયો છે. છેલ્લા બે વર્ષથી કોરોના પ્રતિબંધો(Covid restriction)ને કારણે ભક્તો નવરાત્રીનો તહેવાર ભવ્યતાથી ઉજવી શક્યા નહોતા, પરંતુ આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવલી નવરાત્રીનું આજે ત્રીજું નોરતું… Continue reading નવલી નવરાત્રીનું ત્રીજું નોરતું – આજના પાવન દિવસે ઘરે બેઠા કરો દેવોની ભૂમિ હિમાચલ પ્રદેશમાં સ્થિત માતા ચિંતપૂર્ણીના લાઈવ દર્શન
પાકિસ્તાન અને શ્રીલંકા સહિત દુનિયાના આ સ્થળોએ છે 51 શક્તિપીઠો- જાણો ક્યાં છે સિદ્ધ મંદિર
News Continuous Bureau | Mumbai નવરાત્રીનો(Navratri) પ્રારંભ થઈ ચૂક્યો છે. નવરાત્રિના નવ દિવસ(Nine days of Navratri) દરમિયાન દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન તમામ શક્તિપીઠોમાં(Shaktipeeth) ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. નવરાત્રિમાં શક્તિપીઠની પૂજાનું વિશેષ મહત્વ છે. વિશ્વમાં કુલ 51 શક્તિપીઠો છે, ભારત સિવાય બાંગ્લાદેશ(Bangladesh), પાકિસ્તાન(Pakistan), નેપાળ(Nepal), તિબેટ અને શ્રીલંકામાં પણ શક્તિપીઠો… Continue reading પાકિસ્તાન અને શ્રીલંકા સહિત દુનિયાના આ સ્થળોએ છે 51 શક્તિપીઠો- જાણો ક્યાં છે સિદ્ધ મંદિર
જય માતાજી! દેવ દિવાળી નિમિતે પાવાગઢ મહાકાળી મંદિરને એક ભક્તે 1 કરોડ 11 લાખનો ચેક અને આટલા કિલો સોનાના છત્રની આપી ભેટ જુઓ તસવીરો અને જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 20 નવેમ્બર 2021 શનિવાર. 51 શક્તિપીઠ પૈકી એક યાત્રાધામ પાવાગઢ ખાતે કારતક સુદ પુનમે દેવ દિવાળી નિમિત્તે ભવ્ય અન્નકૂટ ભોગનું આયોજન કરાયું હતું. 225 જેટલી વાનગીઓ સાથે અન્નકૂટ ભોગ માતાજીને ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ માંઇભક્તો માતાજીના દર્શને ઉમટ્યા હતા દરમિયાન અન્નકૂટ દર્શન, મહા આરતી અને મહા પ્રસાદીનો લાભ મળતાં… Continue reading જય માતાજી! દેવ દિવાળી નિમિતે પાવાગઢ મહાકાળી મંદિરને એક ભક્તે 1 કરોડ 11 લાખનો ચેક અને આટલા કિલો સોનાના છત્રની આપી ભેટ જુઓ તસવીરો અને જાણો વિગતે
