News Continuous Bureau | Mumbai Shardiya Navratri 2024 Day 9 :નવરાત્રી પૂર્ણ થવાના આરે છે. આજે માતાજીનું નવમું એટલે કે, છેલ્લું નોરતું છે. નવરાત્રીના નવે નવ દિવસ માતાની આરાધના કરી માઈભક્તો ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે નવરાત્રીનો છેલ્લો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે. મા સિદ્ધિદાત્રી એ નવદુર્ગાનું અંતિમ સ્વરૂપ છે, જેને તમામ સિદ્ધિઓની દેવી માનવામાં આવે છે. તેમની પૂજા… Continue reading Shardiya Navratri 2024 Day 9 :આજે નવલી નવરાત્રીનું છેલ્લું નોરતું, નવમા દિવસે કરો કરો માં સિદ્ધિદાત્રીની પૂજા, જાણો ભોગ, મંત્ર અને વિધિ..
Tag: Shardiya Navratri 2024
Shardiya Navratri 2024 : આજે નવલી નવરાત્રીનું સાતમું નોરતું, આજના પાવન દિવસે ઘરે બેઠા જ કરો મુંબઈના લક્ષ્મી મંદિરથી મહાલક્ષ્મી માતાના લાઈવ દર્શન..
News Continuous Bureau | Mumbai Shardiya Navratri 2024 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી (navratri) નો પ્રારંભ આજથી થઇ ગયો છે. નવરાત્રિને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો સાતમો દિવસ છે એટલે કે આજે સાતમું નોરતું છે. આજના આ પાવન દિવસે મુંબઈમાં બિરાજમાન માતા મહાલક્ષ્મી ના ઘરે બેઠા… Continue reading Shardiya Navratri 2024 : આજે નવલી નવરાત્રીનું સાતમું નોરતું, આજના પાવન દિવસે ઘરે બેઠા જ કરો મુંબઈના લક્ષ્મી મંદિરથી મહાલક્ષ્મી માતાના લાઈવ દર્શન..
Shardiya Navratri 2024: નવરાત્રી સાતમા દિવસે મા કાલરાત્રિને અર્પણ કરો ‘ગોળનો હલવો’, દૂર થશે અનેક બાધાઓ..
News Continuous Bureau | Mumbai Shardiya Navratri 2024: આજે, નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રિ, દેવી ભગવતીના સાતમા સ્વરૂપની સમગ્ર દેશમાં પૂજા કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે મા કાલરાત્રિને ગોળ અથવા તેનાથી બનેલી વાનગીઓ અર્પણ કરવી ખૂબ જ શુભ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ગોળમાંથી બનેલા ભોગ (મા કાલરાત્રી ભોગ) ના વિકલ્પો… Continue reading Shardiya Navratri 2024: નવરાત્રી સાતમા દિવસે મા કાલરાત્રિને અર્પણ કરો ‘ગોળનો હલવો’, દૂર થશે અનેક બાધાઓ..
Shardiya Navratri 4th Day : નવલી નવરાત્રીના ચોથા દિવસે કરો માતા કુષ્માંડાની પૂજા, જાણો સ્વરૂપનો મહિમા, પૂજા વિધિ અને મંત્ર..
News Continuous Bureau | Mumbai Shardiya Navratri 4th Day : આજે નવલી નવરાત્રીનું ચોથું નોરતું છે. નવરાત્રિનો ચોથો દિવસ માતા કુષ્માંડાને સમર્પિત છે. માતા કુષ્માંડાને દુર્ગાનું ચોથું સ્વરૂપ માનવામાં આવે છે. કુષ્માંડા માતાને આઠ ભુજાઓની દેવી કહેવામાં આવે છે. કૂષ્માંડાનો અર્થ કુત્સિત ઉષ્મા, કૂષ્મા-ત્રિવિધ તાપયુક્ત એવાં એવો થાય છે. તેમને આઠ ભુજાઓ છે જેમાં તેમણે કમંડળ, ધનુષ-બાણ, કમળ, અમૃતમય… Continue reading Shardiya Navratri 4th Day : નવલી નવરાત્રીના ચોથા દિવસે કરો માતા કુષ્માંડાની પૂજા, જાણો સ્વરૂપનો મહિમા, પૂજા વિધિ અને મંત્ર..
Shardiya Navratri 2024 : આજે નવલી નવરાત્રીનું ત્રીજું નોરતું, આજના પાવન દિવસે ઘરે બેઠા કરો ઊંઝામાં બિરાજમાન ઉમિયા માતાના લાઈવ દર્શન..
News Continuous Bureau | Mumbai Shardiya Navratri 2024 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી (navratri) નો પ્રારંભ આજથી થઇ ગયો છે. નવરાત્રિને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો 3 દિવસ છે એટલે કે આજે ત્રીજું નોરતું છે. આજના આ પાવન દિવસે ગુજરાત ( NOrth Gujarat ) ઉત્તર ગુજરાતમાં… Continue reading Shardiya Navratri 2024 : આજે નવલી નવરાત્રીનું ત્રીજું નોરતું, આજના પાવન દિવસે ઘરે બેઠા કરો ઊંઝામાં બિરાજમાન ઉમિયા માતાના લાઈવ દર્શન..
Shardiya Navratri 2024: નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીને અર્પણ કરો ‘પંચામૃત’ , નોંધી લો રેસિપી.
News Continuous Bureau | Mumbai Shardiya Navratri 2024: આજે નવલી નવરાત્રી ( Shardiya Navratri 2024 ) નો બીજો દિવસ છે. નવરાત્રિના બીજા નોરતે ( Shardiya Navratri Day 2 ) દેવી દુર્ગાના બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા દુર્ગાનું બ્રહ્મચારી સ્વરૂપ તેમના ભક્તને જીવનમાં વિકાસ અને સફળતા આપે છે. ‘બ્રહ્મા’ શબ્દનો અર્થ થાય છે… Continue reading Shardiya Navratri 2024: નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીને અર્પણ કરો ‘પંચામૃત’ , નોંધી લો રેસિપી.
Shardiya Navratri 2024 : બોલ મારી અંબે…..જય જય અંબે.. આજે નવલી નવરાત્રી બીજું નોરતું; ઘરે બેઠા જ કરો 52 શક્તિપીઠોમાંના એક ગબ્બર જ્યોતના દર્શન..
News Continuous Bureau | Mumbai Shardiya Navratri 2024 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી (navratri) નો પ્રારંભ થઇ ગયો છે. નવરાત્રિને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો બીજો દિવસ છે એટલે કે આજે બીજું નોરતું છે. આજના આ પાવન દિવસે ઘરે બેઠા જ 52 શક્તિપીઠો ( Shakti peeth… Continue reading Shardiya Navratri 2024 : બોલ મારી અંબે…..જય જય અંબે.. આજે નવલી નવરાત્રી બીજું નોરતું; ઘરે બેઠા જ કરો 52 શક્તિપીઠોમાંના એક ગબ્બર જ્યોતના દર્શન..
Shardiya Navratri 2024 : આજના પાવન દિવસે ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી – દેશ દેવી શ્રી આશાપુરા માં ના લાઈવ દર્શન..
News Continuous Bureau | Mumbai Shardiya Navratri 2024 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી (navratri) નો પ્રારંભ આજથી થઇ ગયો છે. નવરાત્રિને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો પહેલો દિવસ છે એટલે કે આજે પહેલું નોરતું છે. આજના આ પાવન દિવસે ગુજરાત ( Gujarat ) ના કચ્છ (… Continue reading Shardiya Navratri 2024 : આજના પાવન દિવસે ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી – દેશ દેવી શ્રી આશાપુરા માં ના લાઈવ દર્શન..
Shardiya Navratri 2024 : આજથી શારદીય નવરાત્રી પ્રારંભ, જાણો ઘટસ્થાપનનો સમય, પૂજા સામગ્રી અને પદ્ધતિ બધું જ જાણો
News Continuous Bureau | Mumbai Shardiya Navratri 2024 : આજે 3જી ઓક્ટોબર.. આજથી શારદીય નવરાત્રી થી શરૂ થઈ રહી છે, જે 12મી ઓક્ટોબર સુધી ચાલશે. દેવી ભાગવત અને માર્કંડેય પુરાણ અનુસાર, નવરાત્રિના 9 દિવસો દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. અને મહા નવમી પર હવન કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે અશ્વિન… Continue reading Shardiya Navratri 2024 : આજથી શારદીય નવરાત્રી પ્રારંભ, જાણો ઘટસ્થાપનનો સમય, પૂજા સામગ્રી અને પદ્ધતિ બધું જ જાણો
Navratri bhog 2024: નવરાત્રી દરમિયાન મા અંબાને અર્પણ કરવા માટે દૂધીનો હલવો બનાવો, સરળ છે રેસીપી ફટાફટ નોંધી લો.
News Continuous Bureau | Mumbai Navratri bhog 2024: આજે પિતૃપક્ષ સમાપ્ત થતાં જ બીજા દિવસે એટલે કે આવતીકાલથી શારદીય નવરાત્રિ શરૂ થશે. આ વર્ષે, શારદીય નવરાત્રીનો આ તહેવાર 3જી ઓક્ટોબર 2024થી શરૂ કરીને 11મી ઓક્ટોબરના નવમી દિવસ સુધી ઉજવવામાં આવશે. જણાવી દઈએ કે, નવરાત્રિના પહેલા દિવસે 3 ઓક્ટોબરે ઘરોમાં કલશ સ્થાપિત કરવાની સાથે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની 9 દિવસ… Continue reading Navratri bhog 2024: નવરાત્રી દરમિયાન મા અંબાને અર્પણ કરવા માટે દૂધીનો હલવો બનાવો, સરળ છે રેસીપી ફટાફટ નોંધી લો.
