News Continuous Bureau | Mumbai Goa Temple Stampede : ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લૈરાઈ ‘જાત્રા’ દરમિયાન શુક્રવારે રાત્રે એક દુ:ખદ અકસ્માત થયો. અહીંના લરાઈ મંદિરમાં ભાગદોડમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે 30 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે અચાનક મોટી ભીડમાં ગભરાટ ફેલાઈ ગયો, જેના કારણે… Continue reading Goa Temple Stampede : ગોવામાં ધાર્મિક યાત્રા દરમિયાન નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત, 30 થી વધુ ઘાયલ
