News Continuous Bureau | Mumbai El Nino Monsoon Impact પ્રશાંત મહાસાગરમાં એલ નીનો સક્રિય થવાના કારણે ભારતની ચિંતાઓ અને મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. દેશભરમાં ચોમાસાની રફતાર પર આની ખૂબ જ ગંભીર અસર પડી શકે છે અને હવામાન વિભાગના મતે આ વખતે ઓછો વરસાદ પડવાના કારણે દેશના અનેક રાજ્યોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાવાની આશંકા… Continue reading El Nino Monsoon Impact ચોમાસા પહેલાં જ આફતના સંકેત! ‘એલ નીનો’ના કારણે દેશમાં દુષ્કાળનો ખતરો, હવામાન વિભાગે આ રાજ્યોને કર્યા એલર્ટ
Tag: shivraj singh chouhan
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
News Continuous Bureau | Mumbai સંસદના શિયાળુ સત્રમાં આજે લોકસભામાં ‘જી રામ જી બિલ’ (G Ram G Bill) ને લઈને ભારે હોબાળો થયો હતો. આ વિધેયક મનરેગા (MGNREGA) નું સ્થાન લેશે. વિપક્ષી સભ્યોએ બિલની નકલો ફાડીને હવામાં ઉછાળી હતી, જેના પર સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, “જનતાએ તમને કાગળ ફાડવા માટે સંસદમાં નથી મોકલ્યા.” મનરેગાનું સ્થાન… Continue reading G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
Asian Seed Congress 2025: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મુંબઈમાં એશિયન સીડ કોંગ્રેસ 2025નું ઉદ્ઘાટન કર્યું
News Continuous Bureau | Mumbai Asian Seed Congress 2025 બિયારણની વધતી કિંમતોને નિયંત્રિત કરવા અને ગુણવત્તા સંબંધિત ફરિયાદોને દૂર કરવા સાથે દોષિત ઠેરવવામાં આવેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ સરકાર આગામી બજેટ સત્રમાં બીજ અને જંતુનાશકો સંબંધિત નવો કાયદો લાવવાનું વિચારી રહી છે કેન્દ્રીય મંત્રીની અપીલ છે કે તેઓ સરકારના સાથી પોર્ટલમાં લોગ ઇન કરે… Continue reading Asian Seed Congress 2025: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મુંબઈમાં એશિયન સીડ કોંગ્રેસ 2025નું ઉદ્ઘાટન કર્યું
National Kharif Campaign 2025 :કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય કૃષિ પરિષદ- ખરીફ અભિયાન 2025નું સફળ આયોજન
News Continuous Bureau | Mumbai National Kharif Campaign 2025 : કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 29 મેથી દેશવ્યાપી ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ ચલાવવાની જાહેરાત કરી ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે – શિવરાજ સિંહ ભારત સરકાર આતંકવાદનો નાશ કરવા માટે એક વિશાળ અભિયાન ચલાવી રહી છે – શિવરાજ સિંહ સિંધુ નદીના પાણી પર આપણા ખેડૂતોનો… Continue reading National Kharif Campaign 2025 :કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય કૃષિ પરિષદ- ખરીફ અભિયાન 2025નું સફળ આયોજન
Nayi Chetna 3.0: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાષ્ટ્રીય અભિયાન ‘નયી ચેતના 3.0’કર્યું શરૂ, આ સેન્ટર્સનું કરવામાં આવ્યું ઉદઘાટન.
News Continuous Bureau | Mumbai Nayi Chetna 3.0: કેન્દ્રીય ગ્રામીણ વિકાસ તથા કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીના રંગ ભવન ઓડિટોરિયમમાં લિંગ આધારિત હિંસા વિરુદ્ધ રાષ્ટ્રીય અભિયાન નયી ચેતના – પહેલ બદલાવ કીના ત્રીજા સંસ્કરણનો શુભારંભ કરાવ્યો હતો. પોતાનું સંબોધન કરતાં શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સરકારે મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસ માટે… Continue reading Nayi Chetna 3.0: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાષ્ટ્રીય અભિયાન ‘નયી ચેતના 3.0’કર્યું શરૂ, આ સેન્ટર્સનું કરવામાં આવ્યું ઉદઘાટન.
Shivraj Singh Chouhan: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે એગ્રીશ્યોર ફંડ સાથે કરશે આ પોર્ટલ લોન્ચ.
News Continuous Bureau | Mumbai Shivraj Singh Chouhan: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે નવી દિલ્હીના પુસામાં એગ્રીશ્યોર ફંડ ( AgriSURE Fund ) અને કૃષિ રોકાણ પોર્ટલ લોન્ચ કરશે. કૃષિ રોકાણ પોર્ટલની ( Krishi Nivesh Portal ) શરૂઆત સાથે, શ્રી શિવરાજ સિંહ ચૌહાણ શ્રેષ્ઠ પ્રદર્શન કરતી બેંકો અને રાજ્યોને તેમના… Continue reading Shivraj Singh Chouhan: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે એગ્રીશ્યોર ફંડ સાથે કરશે આ પોર્ટલ લોન્ચ.
Indian Farmers: ભારતીય કૃષિનું અમૃતકાળ: જગતના તાત માટે મોદી સરકાર કરી રહી છે આ ખાસ પ્રયાસો.
News Continuous Bureau | Mumbai Indian Farmers: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે કહ્યું હતું કે સરકાર ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે બીજથી લઈને બજાર સુધીના તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ ( Shivraj Singh Chouhan ) દ્વારા લખાયેલા લેખ પર ટિપ્પણી કરતા, પ્રધાનમંત્રીએ X પર… Continue reading Indian Farmers: ભારતીય કૃષિનું અમૃતકાળ: જગતના તાત માટે મોદી સરકાર કરી રહી છે આ ખાસ પ્રયાસો.
MP Assembly Election 2023: ચૂંટણીમાં ઉમેદવારો ઉતારવા મુદ્દે INDIA ગઠબંધનમાં સામેલ 4 પક્ષો સામ-સામે ! ભાજપે કર્યો કટાક્ષ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..
News Continuous Bureau | Mumbai MP Assembly Election 2023: મધ્યપ્રદેશ (Madhya Pradesh) માં વિધાનસભાની ચૂંટણી (Election 2023) માટે પૂરજોશમાં ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે, વિપક્ષી ગઠબંધન ‘INDIA’ માં સામેલ ચાર પક્ષો સામસામે આવી ગયા છે. બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારની JDUએ આશ્ચર્યજનક રીતે મંગળવારે (24 ઑક્ટોબર) એમપી (MP) ની પાંચ બેઠકો પર તેના ઉમેદવારો ઊભા કર્યા. અગાઉ, સમાજવાદી પાર્ટી અને… Continue reading MP Assembly Election 2023: ચૂંટણીમાં ઉમેદવારો ઉતારવા મુદ્દે INDIA ગઠબંધનમાં સામેલ 4 પક્ષો સામ-સામે ! ભાજપે કર્યો કટાક્ષ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..
Madhya Pradesh: હવેથી આ રાજ્યમાં મહિલાઓને સરકારી નોકરીઓમાં મળશે 35% અનામત, ચૂંટણી પહેલા સરકારેનો માસ્ટરસ્ટ્રોક.. જાણો શું છે આ મામલો..
News Continuous Bureau | Mumbai Madhya Pradesh: મધ્યપ્રદેશ (Madhya Pradesh) ની શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan) સરકારે મહિલાઓને લઈને વધુ એક મોટો નિર્ણય લીધો છે. નિર્ણય અનુસાર, હવે મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે 35% સરકારી નોકરીઓ (Government Job) માં અનામત રહેશે. શિવરાજની જાહેરાત બાદ સામાન્ય વહીવટ વિભાગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિર્ણય બાદ હવે મહિલાઓને સીધી ભરતીમાં 35… Continue reading Madhya Pradesh: હવેથી આ રાજ્યમાં મહિલાઓને સરકારી નોકરીઓમાં મળશે 35% અનામત, ચૂંટણી પહેલા સરકારેનો માસ્ટરસ્ટ્રોક.. જાણો શું છે આ મામલો..
શું ખરેખર ગાય, ગોબર અને ગૌમૂત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકે? ભાજપ શાસિત આ રાજ્યના CMએ કર્યો દાવો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 15 નવેમ્બર, 2021 સોમવાર કેન્દ્ર સરકાર ગાય સંરક્ષણ માટે કડક પગલાં લઈ રહી છે. આ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગાયને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગાયનું છાણ અને મૂત્ર રાજ્ય અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. શનિવારે ભોપાલમાં ઈન્ડિયન વેટરનરી એસોસિએશનની મહિલા પાંખના સંમેલનને સંબોધિત કરતી… Continue reading શું ખરેખર ગાય, ગોબર અને ગૌમૂત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકે? ભાજપ શાસિત આ રાજ્યના CMએ કર્યો દાવો
