News Continuous Bureau | Mumbai Narali Purnima 2024: ભારતના ઘણા રાજ્યોમાં નાળિયેરી પૂર્ણિમા નું વિશેષ મહત્વ છે. શ્રાવણી પૂર્ણિમા, રક્ષાબંધન અને કજરી પૂર્ણિમાની જેમ નાળિયેરી પૂર્ણિમા પણ ઉજવવામાં આવે છે. આ તહેવાર ખાસ કરીને દક્ષિણ ભારતના લોકો ઉજવે છે. નાળિયેરી શબ્દનો અર્થ નારિયેળ થાય છે અને પૂર્ણિમા શબ્દનો અર્થ થાય છે પૂર્ણિમાનો દિવસ. નાળિયેરી પૂર્ણિમાના દિવસે નારિયેળનું ખૂબ મહત્વ… Continue reading Narali Purnima 2024: રક્ષાબંધનની સાથે છે નાળીયેરી પૂનમ; જાણો શું છે તેનું મહત્વ..
Tag: shravan maas
Hariyali Teej 2023 : આજે છે હરિયાળી ત્રીજ, જાણી લો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ..
News Continuous Bureau | Mumbai Hariyali Teej 2023 : શ્રાવણ મહિનાની(Shravan month) તૃતીયા તિથિ આજે, 19 ઓગસ્ટ, શનિવાર છે. આ દિવસે પરિણીત મહિલાઓ હરિયાળી ત્રીજ નું વ્રત કરશે. આ તહેવારને શ્રાવણ ત્રીજ, સિંધરા તીજ, હરતાલીકા તીજ, અખા તીજ અથવા કજરી તીજ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરે છે અને ભગવાન… Continue reading Hariyali Teej 2023 : આજે છે હરિયાળી ત્રીજ, જાણી લો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ..
આજથી પાવનકારી શ્રાવણ શરૂ, મહારાષ્ટ્ર સિવાયનાં શિવાલયોમાં ભક્તિ છલકાશે; આ શ્રાવણ માસમાં પાંચ સોમવારનો અનોખો સમન્વય! સોમનાથ મહાદેવ મંદિરમાં પહેલા જ દિવસે ભારે ભીડ
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 9 ઑગસ્ટ, 2021 સોમવાર આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. શિવમંદિરો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઊઠ્યા છે. શિવજીના પ્રિય એવા માસમાં ભક્તો દ્વારા વિવિધ અભિષેક અને બિલિપત્ર અર્પણ કરવામાં આવી રહ્યાં છે. લાંબા સમય બાદ શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવી રહ્યા છે. જેને લઈને શિવભક્તોમાં ભારે આનંદ… Continue reading આજથી પાવનકારી શ્રાવણ શરૂ, મહારાષ્ટ્ર સિવાયનાં શિવાલયોમાં ભક્તિ છલકાશે; આ શ્રાવણ માસમાં પાંચ સોમવારનો અનોખો સમન્વય! સોમનાથ મહાદેવ મંદિરમાં પહેલા જ દિવસે ભારે ભીડ
