News Continuous Bureau | Mumbai ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આ દિવસોમાં ઘણો ડ્રામા જોવા મળી રહ્યો છે. આ સિરિયલમાં નીલનું મોત થયું છે. આ સાથે અક્ષરા અને અભિમન્યુ પણ અલગ થઈ ગયા છે. બંનેએ છૂટાછેડા લઈ લીધા છે. પરંતુ સ્ટોરીમાં વધુ એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે, જેને જોઈને ફેન્સ ખરેખર ખુશ થઈ જશે. અક્ષરા… Continue reading યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં જય સોની બાદ હવે આ કલાકાર ની થશે એન્ટ્રી, સિરિયલ માં આવશે લીપ
