• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - soldiers family
Tag:

soldiers family

Russia Ukraine War We want peace, not war.. Women from military families took to the road against Putin
આંતરરાષ્ટ્રીય

Russia Ukraine War: અમને શાંતિ જોઈએ, યુદ્ધ નહીં.. પુતિન વિરૂદ્ધ રોડ પર ઉતરી સૈનિક પરિવારોની મહિલાઓ.. જાણો વિગતે..

by Bipin Mewada November 29, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Russia Ukraine War: યુક્રેન પર રશિયાના હુમલાને એક વર્ષ અને 9 મહિના વીતી ગયા છે, પરંતુ યુદ્ધનો કોઈ ઉકેલ મળ્યો નથી. હજારો રશિયન સૈનિકો ( Russian soldiers )  હજુ પણ યુક્રેનમાં લડી રહ્યા છે. બીજી તરફ તેમના પરિવારજનોનો ગુસ્સો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ( Vladimir Putin ) પર નિકળી રહ્યો છે. મોટી સંખ્યામાં રશિયન સૈનિકોના પરિવારના ( Soldiers family ) સભ્યોએ રાજધાની મોસ્કો ( Moscow ) માં વિરોધ પ્રદર્શન ( Protest ) કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ તેમના પુત્રો અને પતિઓને પાછા ઇચ્છે છે.

સોશિયલ મીડિયા પર વિરોધ પ્રદર્શનના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં રશિયામાં યુદ્ધ લડી રહેલા સૈનિકોની માતાઓ, બહેનો, પુત્રીઓ અને પત્નીઓએ ભાગ લીધો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓની માંગ છે કે હવે પુતિને પોતાનું વચન પાળવું જોઈએ. એક વર્ષ પહેલા ઘર છોડી ગયેલા સૈનિકોની પત્નીઓ કહે છે કે તેઓને યુદ્ધ નહીં પણ શાંતિ જોઈએ છે. તેઓને બને તેટલી વહેલી તકે તેમના વતન પરત ફરવું જોઈએ.

હાલમાં યુક્રેનમાં રશિયન સૈનિકોનું કામ પૂર્ણ થયું નથી…

યુદ્ધનો વિરોધ કરી રહેલી મહિલાઓએ ( Women ) એક વીડિયો સંદેશમાં કહ્યું કે, “અમે શાંતિ ઈચ્છીએ છીએ. એક વર્ષ પહેલા યુક્રેનમાં લડવા ગયેલા સૈનિકોને હવે ઘરે પાછા લાવવા જોઈએ. તેઓ શા માટે નથી કરી રહ્યા? વિરોધ કરી રહેલી મહિલાઓએ કહ્યું,

આ સમાચાર પણ વાંચોઃ USA Visa: ભારતમાં યુએસ એમ્બેસીએ તોડ્યો રેકોર્ડ, એક જ વર્ષમાં આટલા લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યા વિઝા..

“અમારા બાળકો દેશ માટે બહાદુરીથી લડ્યા છે. તેઓએ પોતાનું લોહી વહાવ્યું છે. હવે તેઓ તેમના પરિવારમાં પાછા ફરવા જોઈએ, પરંતુ સરકાર આવું કેમ કરી રહી છે?” મહિલાઓનું કહેવું છે કે રશિયન સરકારે વચન આપ્યું હતું કે યુક્રેનમાં કામ પૂરું થયા બાદ સૈનિકોને પાછા લાવવામાં આવશે.

અહીં ક્રેમલિનનું કહેવું છે કે હાલમાં યુક્રેનમાં રશિયન સૈનિકોનું કામ પૂર્ણ થયું નથી. તેઓ ત્યાં જરૂરી છે. યુદ્ધ હજી પૂરું થયું નથી. યુદ્ધ પૂરું થતાં જ સૈનિકો પાછા ફરશે. હાલમાં તે માતૃભૂમિ માટે કામ કરી રહ્યો છે.

November 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

સરહદ પર શહીદ થનારના પરિવારને એક કરોડ રૂપિયા મળશે- આ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

by Dr. Mayur Parikh July 28, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

પંજાબ સરકારે(Punjab Govt) સરહદ પર શહીદ થયેલા(Martyred) જવાનોના પરિવારજનો(Soldiers Family) માટે મોટો નિર્ણય લીધો છે. 

પંજાબ સરકારે નિર્ણય કર્યો છે કે સરહદ પર શહીદ થયેલા જવાનના પરિવારને ૧ કરોડ રૂપિયા આપવામાં આવશે. પંજાબના સીએમ(Punjab CM) ભગવંત માને(Bhagwant Mann) ચંદીગઢમાં(Chandigarh) આ જાણકારી આપી છે. તેમણે કહ્યુંકે આ રકમ સૈનિકોના બલિદાન(Sacrifice of soldiers) સમાન નથી પરંતુ અમે પરિવારને ૧ કરોડની રકમ આપીશુ, જેથી પરિવારને કોઈ આર્થિક સંકટ(economic crisis) ન આવે.

ઉલ્લેખનીય છે કે જ્યારથી ભગવંત માન પંજાબના સીએમ બન્યા છે ત્યારથી તેઓ અવાર નવાર પોતાના નિર્ણયોને કારણે ચર્ચામાં રહે છે. તે પછી ૩૦૦ યુનિટ વીજળી ફ્રી(Electricity free) કરવાનો ર્નિણય હોય કે શહીદના પરિવારને ૧ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય હોય. તે લોકોમાં સ્થાન બનાવવા માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  મમતા દીદીએ છોડ્યો પાર્થનો સાથ-પાર્થ ચેટરજીની પશ્ચિમ બંગાળ સરકારના આ પદેથી કરાઈ હકાલપટ્ટી-જાણો વિગતે 

પંજાબની ભગવંત માન સરકારે તેના પ્રથમ બજેટમાં ૩૦૦ યુનિટ મફત વીજળીનુ વચન પૂરુ કર્યુ હતુ. ૧ જુલાઈથી રાજ્યમાં ૩૦૦ યુનિટ સુધીની વીજળી મફત આપવામાં આવી રહી છે. નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ (Finance Minister Harpal Singh Cheema) રાજ્યનુ બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે પંજાબના દરેક ઘરને હવે ૧ જુલાઈથી દર મહિને ૩૦૦ યુનિટ મફત વીજળી મળશે. સરકાર આ યોજનાના ખર્ચ માટે નાણાકીય વ્યવસ્થા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

July 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક