News Continuous Bureau | Mumbai ટીવીની નંબર વન સિરિયલ 'અનુપમા'નો લેટેસ્ટ પ્રોમો(ANupama latest promo) જોઈને અનુ-અનુજના ફેન્સ પરેશાન છે. વાસ્તવમાં, અનુપમાના પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે અનુ, અનુજ સાથે તેના જીવન વિશે વાત કરી રહી છે અને ત્યારબાદ અનુજની તસવીર દિવાલ પરથી પડી છે. જેના પરથી જાણવા મળે છે કે અનુજનું પાત્ર સિરિયલમાં ખતમ થવા જઈ રહ્યું… Continue reading શું સમર બાદ હવે અનુપમા માંથી કપાશે અનુજનું પત્તુ- ગૌરવ ખન્નાએ જણાવી હકીકત
